________________
૧૭૪
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. एतेषां पञ्चतत्त्वानां मध्ये आकाशस्य राजसांशाद्वागिंद्रियं संभूतम् । वायो राजसांशात्पाणीन्द्रियं संभूतम् । वने राजसांशात्पादेंद्रियं संभूतम् । जलस्य राजसांशादुपस्थंद्रियं संभूतम् । पृथिव्या राजसांशाद् गुदेन्द्रियं संभूतम् । एतेषां समष्टिराजસાંaurળા: મૂતા: |
આ પાંચ ભૂતામાં આકાશના રજોગુણના અંશમાંથી વાણી ઇન્દ્રિય ઉપજી. વાયુના રજોગુણના અંશમાંથી હસ્ત ઈદ્રિય ઉપજ, તેજના રજોગુણના અંશમાંથી પગ ઈદ્રિય ઉપજી. જલના રજ ગુણના અંશમાંથી ઉપસ્થંદ્રિય ઉપજી. પૃથિવીના રજોગુણના અંશમાંથી ગુદા ઇંદ્રિય ઉપજી. એમના મળેલા રજોગુણના અંશમાંથી પાંચ પ્રાણ ઉપજ્યા.
एतेषां पञ्चतत्त्वानां तामसांशात्पञ्चीकृतपञ्चतत्त्वानि भवति । पञ्चीकरणं कथम् इति चेत् ? एतेषां पञ्चमहाभूतानां तामसांशस्वरूपम् एकमेकं भूतं द्विधा विभज्य एकमेकमर्ध पृथक् तूष्णी व्यवस्थाप्य अपरमपरमर्ध चतुर्धा विभज्य स्वार्धमन्येषु अधष स्वभागचतुष्टयसंयोजन कार्य तदा पंञ्चीकरणं भवति । एतेभ्य: पञ्चीकृतपञ्चमहाभूतभ्य: स्थूलशरीरं भवति । एवं पिण्ड ब्रह्मांडयोरैक्यं संभूतम् ॥
આ પાંચ ભૂતના તમે ગુણના અંશમાંથી પંચીકૃત પાંચ ભૂતે થાય છે. પંચીકરણ કેમ [ થાય છે ? ] એમ જે પૂછો તે સાંભળે.] આ પાંચ મહાભૂતના તમોગુણના અંશસ્વરૂપ એક એક ભૂતને બે પ્રકારે વિભાગ કરીને તેિમાંના] એક એક અને પૃથક શાંત રાખીને બીજા બીજા અને ચાર પ્રકારે વિભાગ કરીને તે પિતાના અને અન્ય અર્થોમાં પોતાના ચાર ભાગવડે જોડવાનું કરે ત્યારે પંચીકરણ