________________
૨૦૨
શ્રીરાકરાચાર્યનાં અષ્ટાદશ રા.
તથા આ સ્થિતિ, એ વિરાધી ભાગને ત્યાગ કરીને એક દિજમાત્રના લક્ષકપણાથી તે બંને પદના અનું એકપણું કહે છે, એટલે તેના સ્વરૂપમાત્રનું કથન કરે છે. અખંડાના મેધયુક્તપણાથી મહાવાકયમાં પણ આ લક્ષણા ગ્રહણ કરવાયેાગ્ય છે. ૩૬.
પ્રતિપાદન કરેલી જદજહતલક્ષણાની તત્ત્વમસિ આદિ મહાવાક્યમાં યેાજના કરે છે:
,
तद्वत्तत्वमसीति त्यक्त्वा परोक्षापरोक्षतादीनि । चिद्वस्तु लक्षायत्वा, बोधयति स्पष्टमसिपदेनैक्यम् ॥ ३७ ॥ તેની પેઠે (( तत्त्वमासे ', આવાકચ પણ પરાક્ષપણા અપરાક્ષપણા આદિને ત્યજીને ચૈતન્યસ્વરૂપમાત્રને જણાવીને “ સિ”( છે ) [આ] પદવડે સંદેહરહિત એકપણું જણાવે છે. તે આ જિ છે આવાયની પેઠે દ્ર તથમાંત્ત || વાક્ય પણ તત્પદમાં રહેલું પરાક્ષપણું ઇત્યાદિ અને કંપદમાં રહેલું અપરાક્ષપણું ઇત્યાદિ ત્યજીને કેવલ ચૈતન્યસ્વરૂપને જણાવીને ાહ્ન ( છે ) એવા પદવડે સંદેહરહિત તત્પદના અર્થના તથા વંપદન! અર્થના એકપણાને જણાવે છે. ૩૬,
કહેલી રીતે મહાવાક્યના અર્થને જાણનારાને થનાર કલ કહે છે:इत्थं बोधितमर्थ, महता वाक ेन दर्शितैक्येन । अहमित्यपरोक्षयतां वेदो वेदयति वीतशोकत्वम् ॥ ३८ ॥
"
કહેલી રીત [જેણે] એકપણું દેખાડયું છે એવા મહાવાકચવડે ઉપદેશ કરેલા અને હું એમ અપરેાક્ષ કરના રાઓને વેઢ શેકરહિતપણું જણાવે છે.
જેણે જીવબ્રહ્મની એકતા જણાવી છે એવા તન | નહાવાક્યે ઉપદેશ કરેલા અને હું ચૈતન્યસ્વરૂપ છું એવી રીતે જે
*
'