SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિવેચૂડામણિ. ૫૩૭ [મક્ષસાધક] આત્માના અજ્ઞાનથી કપેલી સ્યુલશરીર, ઈદ્રિય, પ્રાણે,મન ને અડુંકારાદિ સર્વ ઉપાધિઓથી અત્યંત મેકળા થયેલા આત્માને મડાકાશની પેઠે પૂર્ણ ને અખંડરૂપ અનુભવે. ૩૮૪. ઉપાધિઓને પરિત્યાગ કરતાં બ્રહ્મ એકજ રહે છે એમ દષ્ટાંત આપીને સમજાવે છે – घटकलशकुसूलसूचिमुख्यैर्गगन पुपाधिशतैर्विमुक्तमेकम् । भवति न विविधं तथैव शुद्धं, परमहमादिायेनुकमेकमेव ॥३८५॥ [ જેમ] ઘડે, લેટે, કેડી ને સેય આદિ સેંકડે ઉપાધિઓથી મેકળું થયેલું આકાશ એક રડે છે, અનેકરૂપ [રહેતું] નથી, તેમજ અડુંકારાદિથી એકળું થયેલું શુદ્ધ [] શ્રેષ્ઠ [ તત્વ) એકજ [ રહે છે.] ૩૮૫. ઉપાધિઓને મિથ્યા માનીને પોતાના આત્માને પૂર્ણ ને એકરૂપ જાણુ એમ કહે છે – - વૃક્ષારિતતા જામનr suru : ! તન: કરવાનું મના થિન્ W ૨૮૬ / બ્રહ્માથી (બ્રહ્માના શરીરથી) માંડીને થુંબડાસુધીની ઉપાધિ [માયાના કાર્યરૂપ હોવાથી] મિથ્યાજ [ છે,] તેથી [મક્ષસાધક] પિતાના આત્માને પૂર્ણ [+] એકરૂપે રહેલે અનુભવે. ૩૮૬. બ્રાંતિના નાશથી આ જગત આત્મારૂપ જણાય છે એમ કહે છેयत्र भ्रान्त्या कल्पितं तद्विवे के, तत्तन्मानं नैव तस्माद्विभिन्नं । भ्रान्ते शे भागते दृष्टाहितत्वं, रज्जुस्तद्वादश्वमात्मस्वरूपम् ॥३८७॥ [ જે વસ્તુ ] જેમાં બ્રાંતિવડે કપેલી [ હાય] તેને વિવેક
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy