________________
૧ ૩૨
શ્રીશકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો.
કરણના મલવિક્ષેપદેષની નિવૃત્તિદ્વારા મેક્ષમાં હેતુભૂત થાય છે. એ બન્ને મોક્ષનાં સાક્ષાત સાધન નથી, પણ જ્ઞાન તે મોક્ષનું સાક્ષાત મુખ્ય સાધન છે. રસ, લાકડાં અને અન્ય રસોઈનાં સાધન વિદ્યમાન હોય તો પણ અગ્નિવિના જેમ રસેઈ કરી શકાતી નથી, તેમ જ્ઞાનવિના મેક્ષ થતો નથી. “જ્ઞાનવ તુ પૈવલ્ય ” (પુરુષને જ્ઞાનથી કૈવ લ્યને લાભ થાય છે,) દતિ જ્ઞાનાન્ન મુત્તિ: ' ( જ્ઞાનવિન મેક્ષલાભ થતો નથી, ) ઇત્યાદિ શ્રુતિઓ પણ જ્ઞાનથી જ મોક્ષની પ્રાપ્તિ કહે છે. ૨.
'કર્મવડે મેક્ષ થવા સંભવ છે, તો પછી મેક્ષને માટે જ્ઞાન મેળવવાની શી અગત્ય છે? એમ શંકા થાય તે તેના સમાધાનમાં કહે છે –
अविरोधितया कर्म, नाविद्यां विनिवर्तयेत् । विद्याऽविद्यां निहन्त्येव, तेजस्तिमिरसंघवत् ॥ ३॥
અવિરધીપણાવડે કમ અવિદ્યાને દૂર કરે નહિ તેજ જેમ અંધકારના સમૂહને દુર કરે છે, તેમ વિદ્યા અવિ. ઘાને હણેજ છે.
જે પ્રતિનિયત વિરોધી હોય તે પિતાના વિરોધીને હણે છે. કર્મ અવિદ્યાના કાર્યરૂપ હેવાથી તે અવિદ્યાનું વિરોધી નથી, તેથી કર્મ અવિદ્યાની નિવૃત્તિ કરી શકે નહિ. જેમ પ્રકાશ અધારાનો વિરોધી છે, તેથી તે ઘાટા અંધારાને દૂર કરે છે, તેમ જ્ઞાન અજ્ઞાનનું પ્રતિનિયત વિરોધી હોવાથી અવિદ્યાને દૂર કરે છે, એમાં કોઈ સંશય નથી. ૩.
વિનાશી જીવાત્માનું અવિનાશી બ્રહ્મની સાથે એમ્પણું સંભવે નહિ, તેથી છવબ્રહ્મના એકપણુના જ્ઞાનવડે મેક્ષ પણ ન સંભવે, એવી શંકા થાય તો તેના સમાધાનમાં કહે છે:–