________________
*.
^^^
AAA
૪૧૮ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર.
અને પવિત્ર પોતાનું વાસ્તવિક સ્વરૂપ બ્રહ્મવેત્તાના ઉપદેશવડે, એિકાંતમાં તેના મનનવડે, અને [બ્રહ્મના નિરંતર યાનાદિવડે પ્રાપ્ત થાય છે, [પણ] યુક્તિઓ વડે [તે પ્રાપ્ત થતું] નથી. દપ.
સંસારરૂપ બંધથી મોકળા થવા માટે વિવેકીએ તેિજ પ્રયત્ન કરવો જોઈએ એમ કહે છે -
तस्मात्सर्वप्रयत्नेन भवबन्धविमुक्तये । ... स्वैरेव यत्नः कर्तव्यो रोगादाविव पण्डितैः ॥६६॥
હે સર્વ પ્રયત્નમાં સમર્થ ! એટલા માટે સમજીઓએ રેગાદિની પેઠે સંસારરૂપ બંધથી અત્યંત મેકળા થવામાટે પિતેજ યત્ન કરે જોઈએ. ૬૬. શિષ્ય પૂછેલા પ્રશ્નની શ્રીસદ્દગુરુ લાધા કરે છે -
यस्त्वयाऽद्य कृतः प्रश्नो वरीयाञ्छास्त्रविन्मतः । સૂત્રદા નિ હાથ ઊંતશ્ચ મુમુક્ષુમિ ક૭
[તારાં પુણ્યકર્મનાં ફલને ઉદય થવાથી હમણું તે જે પ્રશ્ન કર્યો તે ઘણે શ્રેષ્ઠ, શાસ્ત્રકારોએ સ્વીકારેલ, સૂત્ર જે, (થડામશબ્દોવાળ ને બહુ ગંભીર અર્થવાળા) અત્યંત ગુપ્ત અર્થવાળે, અને મોક્ષની ઈચ્છાવાળાઓએ જાણવાજે [ છે.] ૬૭. - હવે તે પ્રશ્નનો ઉત્તર સાંભળવા માટે સાવધાન મનવાળા થવાનું શિષ્યને કહે છે
शृणुष्वावहितो विद्वन्यन्मया समुदीर्यते । तदेतच्छ्रवणात्सद्यो भवबन्धाद्विमोक्ष्यसे ॥ ६८ ॥