________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના
૫૯૦
પર વિચરે છે. ૫૪૦.
कामानिष्कामरूपी संश्चरत्येकचरो मुनिः । स्वात्मनैव सदा तुष्टः स्वयं सर्वात्मना स्थितः ॥५४१ ॥ એકલા ફરનાર, આત્મસ્વરૂપવડેજ સર્વદા તૃપ્ત થયેલા, [ને] પોતાની મેળે સર્વરૂપે રહેલા મનનશીલ [ બ્રહ્મવેત્તા ] કામનારહિત થઇને વિષયાને ભાગવે છે. ૫૪૧.
चिन्मूढो विद्वान्कचिदपि महाराजविभवः, कचिद्धान्तः सौम्य' क्वचिदजगराचारकलितः । कचित्पात्रीभूतः क्वचिदवमतः क्वाप्यविदितश्चरत्येवं प्राज्ञः सततपरमानन्द सुखितः ॥ ५४२ ॥ બ્રહ્મવેત્તા કાઇ ઠેકાણે [ મૂર્ખાની દૃષ્ટિએ ] મૂઢજેવા, વળી કાઈ ઠેકાણે [ વિવેકી રાજાએ કે ધનાઢયે મહાપૂજન કરવાથી ] મહારાજાના જેવા વૈભવવાળા, કાઇ ઠેકાણે [દેશમાં ] ભ્રમણ કરતા, [ કાઇ ઠેકાણે ] પ્રિયદર્શનવાળા, કાઇ ઠેકાણે અજગરના જેવી રીત રાખીને રહેનારા, કાઇ ઠેકાણે [ જિજ્ઞાસુઆવડે] સત્કાર પામેલા, કોઇ ઠેકાણે [ ૬જેનાવડે] અપમાન પામેલા, [ ને ] કાઇ ૐકાણે જાણવામાં ન આવે એમ વિચરે છે, એવી રીતે [તેમના ખાવ્યવહાર અનેક પ્રકારના છતાં પણ તે બ્રહ્મવેત્તા [ પાતાના અંત:કરણમાં નિરંતર પરમાન વડે સુખી [ રહે છે. ]/૫૪૨,
निर्धनोऽपि सदा तुष्टोऽप्यसहायो महाबलः । नित्यतृप्तोऽप्यभुञ्जानोऽप्यसमः समदर्शनः ॥ ५४३ ॥