________________
શ્રીવિને ચૂડામણિ.
૫૯
બ્રહ્મવેત્તાને ચિંતાથી રહિત [ને] દીનતાથી રહિત ભિક્ષાથી મળેલું ભાજન [છે, ] નદીના લનું પાન [છે, ] સ્વતંત્રપણાવš પરાધીનતારહિત ભયવિનાની સ્થિતિ છે, વૈરાગ્યને સર્વદા દૃઢ રાખનાર ] મસાણમાં (મસાણની પાસેના સ્થાનમાં ) [ અથવા પવિત્ર ને મનુષ્યરહિત] વનમાં નિદ્રા [ કરવાનું છે, ] ધાવા ને સૂકાવવા આદિથી રહિત દિશારૂપ અથવા [ વલ્કલ કે સામાન્ય ] વસ્ત્ર છે, પૃથિવીપર શય્યા [છે, વેદાંતરૂપ શેરીઓમાં ભ્રમણ [છે, ને અવિદ્યાથી] પર બ્રહ્મમાં રમત [છે. ] ૫૩૮,
विमानमालम्ब्य शरीरमेतद्भुनक्त्यशेषान्विषयानुपस्थितान् । परेच्छया बालवदात्मवेत्ता, यांऽव्यक्तलिङ्गोऽननुषक्तबाह्यः ॥ જે આત્મજ્ઞાની [ આશ્રમનાં ] અપ્રકટ ચિહુવાવાળા [ને ] અહારના વિષયામાં આસક્તિવિનાના [ છે, તે ] અભિમાનવિના આ શરીરને ધારણ કરીને [ પ્રારબ્ધથી ] પ્રાપ્ત થયેલા [ અન્નજલાદિ] સર્વ વિષયાને માલકની પેઠે પરેાવડે ભોગવે છે. ૫૩૯. दिगम्बरो वाऽपि च साम्बरो वा, त्वगम्बसे वाऽपि चिदम्बरस्थः । उन्मत्तवद्वाऽपि च बालवद्वा, पिशाचवद्वाऽपि चरत्यवन्याम् ॥
ચેતનરૂપ આકાશમાં રહેલા [ બ્રહ્મવેત્તા] વસ્ત્રવિના, અથવા [ પ્રારબ્ધથી પ્રાપ્ત થયેલાં ] વસ્રસહિત, કિવા [ ઝાડની ] છાલરૂપ વસ્રસહિત, [મનુષ્યાથી દૂર રહેવામાટે ] ગાંડાની પેઠે, અથવા [ બ્રહ્મવેત્તાએના સમાગમમાં ] માલકની પેઠે, અથવા [ લોકોમાં પ્રસિદ્ધ ન થવામાટે ] પિશાચની પેઠે [ આ ] પૃથ્વી
ન