________________
૨૯૮
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. ને નિદિધ્યાસનથી ઉત્પન્ન થયેલા બ્રહ્મ ને આત્માના એક પણાના જ્ઞાનથી બ્રહ્મમાં આત્મપણાની દઢતા માટે પોતાની બ્રાંતિને દૂર કર. ૨૮૩.
બ્રાંતિની નિવૃત્તિને અવધિ કહે છે – __ अहंभावस्य देहेऽस्मिन्निःशेषविलयावधि । . सावधानेन युक्तात्मा स्वाध्यासापनयं कुरु ॥ २८४ ॥
આ દેહમાંથી હુંપણાને વિશેષ વિનાશ થાય ત્યાં સુધી પ્રમાદરહિતપણા વડે એકાગ્ર અંતઃકરવાળે થઈ પિતાની ભ્રાંતિને દૂર કર. ૨૮૪.
प्रतीतिर्जीवजगतो: स्वप्नवद्भाति यावता। ‘तावनिरन्तरं विद्वन्स्वाध्यासापनयं कुरु ॥ २८५ ॥
આત્માને જાણનારા ! જ્યાં સુધી જીવ અને જગતની સ્વપ્નને જેવી [મિથ્થારૂપે પ્રતીતિ થાય ત્યાં સુધી [તું નિરંતર પિતાની બ્રાંતિને દૂર કર. ૨૮૫.
કેવી સાવધાનતા રાખી આત્માનું ચિંતન કરવું તે કહે છે – निद्राया लोकवार्तायाः शब्दादेरपि विस्मृतेः। क्वचिन्नावसरं दत्वा चिन्तयात्मानमात्मनि ॥ २८६ ॥
[તામસી તથા રાજસી) નિદ્રાને, લોકોની [નિષ્ણજન) વાર્તાને, શબ્દાદિ[વિષયને અને [આત્મસ્વરૂપની વિસ્મતિને કેઈ વેલાએ અવકાશ નહિ આપીને અંતઃકરણમાં આત્માનું ધ્યાન કર. ૨૮૬.