________________
४४७
શ્રાવકચૂડામણ. नाहं जीवः परं ब्रह्मेत्यव्यावृत्तिपूर्वकम् । वासनावेगतः प्राप्तस्वाध्यासापनयं कुरु ॥ २८० ॥
હું જીવ નથી, [પણ] શ્રેષ્ઠ બ્રહ્મ છુિં, એમ અતત્વના (સર્વ જડ પદાર્થોના) નિષેધપૂર્વક વાસનાઓના વેગથી પ્રાપ્ત થયેલી પિતાની ભ્રાંતિને તિ) ત્યાગ કર. ૨૮૦.
श्रुत्या युक्त्या स्वानुभूत्या ज्ञात्वा सार्वात्म्यात्मनः । क्वचिदाभासतः प्राप्तस्वाध्यासापनयं कुरु ॥ २८१ ॥
[“મામૈ સર્વન”—આ સર્વ આત્મા છે–ઈત્યાદિ કુતિવડે, જેિમ દેરીની સત્તાવડે સત્તાવાળે થયેલે સર્પ દેરીથી ભિન્ન નથી, તેમ મારી સત્તાવડે સત્તાવાળું થયેલું આ જગત્ મારાથી ભિન્ન નથી ઈત્યાદિ] યુક્તિવડે, [ અને બ્રહ્માકારવૃત્તિના સમયમાં ] પિતાના અનુભવવડે પિતાનું સર્વાત્મપણું જાણીને કઈ વેલા આભાસથી પ્રાપ્ત થયેલી પોતાની બ્રાંતિને (તું ત્યાગ કર. ૨૮૧. . अनादानविसर्गाभ्यामीषन्नास्ति क्रिया मुनेः। तदेकनिष्ठया नित्यं स्वाध्यासापनयं कुरु ॥ २८२ ॥
ગ્રહણના અભાવવડે ને ત્યાગના અભાવવડે આત્મજ્ઞાનીને [આત્મામાં) થેડી પણ ક્રિયા નથી. તેમાં તે આત્મામાં) એકનિષ્ઠાવડે નિરંતર પિતાની બ્રાંતિને દૂર કર. ૨૮૨.
तत्त्वमस्यादिवाक्योत्थब्रह्मात्मकत्वबोधतः। ब्रह्मण्यात्मत्वदाढर्याय स्वाध्यासापनयं कुरु ॥ २८३ ॥ “તરવારિત બ્રહ્મ તું છે,) આદિ વાક્યના [શ્રવણ, મનન