________________
શ્રીસદાચારસ્તોત્ર.
નામના વન સમષ્ટિ (બધા) સ્થુલશરીરના અભિમાની વિરાગ્ભગવાનસાથે અભેદ જાણુવા, વ્યષ્ટિ મશરીરના ને સ્વપ્નાવસ્થાના અભિમાની તેજસનામના વનેા સમષ્ટિમશરીરના અભિમાની ભગવાન હિરણ્યગર્ભની સાથે અભેદ જાણુવા, અને વ્યષ્ટિ અજ્ઞાન વા કારણશરીરના તે સુષુપ્તિઅવસ્થાના અભિમાની પ્રાજ્ઞનામના વના માયાના અભિમાની શ્રીઈશ્વર વા અંતર્યામીની સાથે અભેદ જાણવા. ૨૪.
બ્રહ્મમાં ભ્રાંતિથી આ જગતની પ્રતીતિ થઇ છે એમ જણાવે છે:चिन्मात्रैकरसे विष्णौ ब्रह्मात्स्यैक्यस्वरूपके । भ्रमेणैव जगज्जातं रज्ज्वां सर्पभ्रमो यथा ॥ २५ ॥ જેમ દોરડીમાં સર્પની ભ્રાંતિ થાય છે, તેમ કેવલ ચૈતન્ય, એકરસ ને પ્રશ્ન તથા આત્માના એકપણાના સ્વરૂ ધવાળા વ્યાપકતત્ત્વમાં ભ્રાંતિવડેજ જગત્ ઉપજ્યું છે.
જેમ મંદાંધકારમાં પડેલી દારડીમાં મનુષ્યને સર્પની ભ્રાંતિ થાય. છે, તેમ ચૈતન્યમાત્ર, સર્વત્ર સમરૂપે રહેલું, ને બ્રહ્મ તથા આત્માના એકપાના સ્વરૂપવાળું જે વ્યાપકતત્ત્વ છે તેમાં અજ્ઞાનીની ભ્રાંતિવધુજ તેમને આ નામરૂપવાળું સર્વ જગત્ પ્રતીત થયું છે. ૨૫.
તાર્કિકાદિને મતે જીવ ને ઈશ્વરના સ્વરૂપનું વર્ણન કરે છેઃ— तार्किकाणां च जीवेशौ वाच्यावेतौ विदुर्बुधाः । लक्ष्यौ च सांख्ययोगाभ्यां वेदान्तैरेकता तयोः ॥ २६ ॥ તાર્કિકાના જીવ ને ઈશ્વર આ વાચ્ય છે એમ જ્ઞાનીએ જાણું છે, સાંખ્ય ને ચેાગવડે આ લક્ષ્ય છે, ને ઉપનિષદોવડે તે બંનેની એકતા છે.
ન્યાયદર્શન ને વૈશેષિકદર્શન એ બંને તર્કશાસ્ત્ર કહેવાય છે. તે બંને શાસ્ત્રાના સિદ્ધાંતને અનુસરનારા તાર્કિકા કહેવાય છે. તાર્કિકા જીવ
૨૭