________________
૨૮
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના.
તથા ઈશ્વરને જ્ઞાન, ઇચ્છા ને પ્રયત્નાદિ ગુણવાળા માને છે. એવી રીતે તે બંને દર્શનાવાળાના જીવ તથા શ્વર ગુણાવાળા હાવાથી વાચ્યરૂપ છે એમ જ્ઞાનીએ જાણે છે. શબ્દનેા પેાતાના અર્થથી જે સંબંધ તે વૃત્તિ કહેવાય છે. તે વૃત્તિ એ પ્રકારની છે, શક્તિરૃપિત્ત તથા લક્ષણૢોવૃત્તિ. શબ્દને શક્તિવૃત્તિવડે જે અર્થ થાય તે શક્યા વાં વાચ્યા કહેવાય છે, ને શબ્દને લક્ષઙ્ગાવૃત્તિવડે જે અર્થ થાય તે લક્ષ્યાર્થ કહેવાય છે. શબ્દનેા પેાતાના શક્યા વા મુખ્યાથી જે સંબંધ તે શક્તિવૃત્તિ, ને શબ્દને શકયાના સંબંધવાળાની સાથે જે સંબંધ તે લક્ષણા વૃત્તિ કહેવાય છે. જીવ તયા ઈશ્વર એ બે શબ્દના શક્તિવૃત્તિવડે જે અર્થ થાય છે તેને તાર્કિકા વાસ્તવિક જીવનું તથા ઈશ્વરનું સ્વરૂપ માનતા હાવાથી તેમના જીવ તથા શ્વિરને વેદાંતસિદ્ધાંતપ્રમાણે વાચ્યરૂપ કલા છે. સાંખ્યદર્શન તથા ચગદર્શન જીવને ( પુરુષને ) પ્રકૃતિથી ભિન્ન ચેતનસ્વભાવવાળા કહે છે, તથા યાગદર્શન ઈશ્વરને ( પુરુષવિશેષને ) પણ પ્રકૃતિથી ભિન્ન ચેતનસ્વભાવવાળા કહે છે, તેથી તેમના સિદ્ધાંતમાં જે જીવ તથા ઈશ્વર કહ્યા છે તે વાચ્યામાંથી જડભાગ કાઢી નાંખીને શુદ્ધચેતનરૂપ કહેલા છે. એવી રીતે તે જીવ તથા ઈશ્વરને કેવલ ચેતનરૂપ માનનારા હેાવાથી વેદાંતસિદ્ધાંતપ્રમાણે તે બંનેના લક્ષ્યાર્થ ને માનનારા તેઓ છે એમ જણાવ્યું છે. યોગસિદ્ધાંતમાં જીવ તથા શ્વરને ચેતનરૂપ માન્યા છતાં પણુ તે બંનેના અભેદ સ્વીકારવામાં આવ્યે નથી, પણ ઈશ્વરમાં અવિદ્યાદિ કલેશેા, શુભાશુભકર્મો, તેનાં કલા, ને કર્મના સંસ્કારા ન હેાવાથી તે જીવેાથી ભિન્ન છે એમ સ્વીકારવામાં આવ્યું છે. ઉપનિષદોમાં જીવના સ્વરૂપમાંથી અવિદ્યા ને તેના ધર્મો વિના સ્વરૂપમાંથી માયા ને તેના ધર્મો કાઢી નાંખવામાં આવે
તથા
તે બંનેના શુદ્ધસ્વરૂપમાં કાંઇજ ભેદ નથી, એમ તે બંનેના સ્વરૂપની એકતા સ્વીકારવામાં આવી છે.(૨૬