________________
શ્રીવિવેક ચૂડામણિ.
પ૭૩ શ્રીસદ્દગુરુની કૃપાથી પ્રાપ્ત થયેલા અનુભવનું વર્ણન કરે છેधन्योऽहं कृतकृत्योऽहं विमुक्तोऽहं भवग्रहात् । નિત્યાન sÉ qળÍજું નુકgrદ્ ! ૪૮૮ . .
આપશ્રીની કૃપાથી હું ધન્ય [છું,] હું કૃતાર્થ [ ,] હું સંસારરૂપ મગરથી અત્યંત મોકળો થયેલ [છું,] હું સદાનંદસ્વરૂપ [છું, અને] હું પરિમ [.] ૪૮૮.
असङ्गोऽहमनङ्गाऽहमालङ्गोऽहमभङ्गरः । કરાતાઈહુમનતોડમરોડ વિત: ૮૧ in
હું અસંગ [છું,] હું સ્કૂલદેહથી રહિત [છું,] હું સૂક્ષ્મશરીરથી રહિત છું, હું] અવિનાશી [છું,] ડું અત્યંત શાંત [ છું,] હું પરિઓથી રહિત [ ,] હું નિર્મલ [ છું, અને હું] સનાતન [છું.] ૪૮૯.
अकोहमभोक्ताहमविकारोऽहमक्रियः। शुद्धबोधस्वरूपोऽहं केवलोऽहं सदाशिवः ॥४९०॥
હું અક [છું,] હું અ ક્તા [ છું, ] હું [છ ભાવ ]વિકારથી રહિત [છું, હું] કિયારહિત [ ,] હું શુદ્ધચેતનસ્વરૂપ [છું,] ડું કેવલ (નામાદિરહિત) [ છું, અને હું] સર્વદા મંગલસ્વરૂપ [છું.] ૪૯૦.
द्रष्टुः श्रोतुर्वक्तु कर्तु तुर्विभिन्न एव'हम् । नित्यनिरंतरनिस्कियनि:सीमासङ्गपूर्ण बोधात्मा ॥४९१॥
હું જેનારથી, સાંભળનારથી, બોલનારથી, કરનારથી [] ભગવનારથી અત્યંતમિજ [; હું] અંતરહિત, ભેદરહિત,