________________
wwwavum
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. કિયારહિત, પાપરહિત, નિર્લેપ [] અપરિચિછન્નચેતનસ્વભાવવાળ [છું.]૪૯૧. नाहमिदं नाहमदोऽप्युभयोरवभासक परं शुद्धम् । જાણચંતારબ્ધ પૂર્વાભાતિયમેવાદK / ૪૨૨ /
હું આ (પ્રત્યક્ષજ્ઞાનને વિષય) નથી, હું તે (પક્ષજ્ઞાનને વિષય) નથી, પણ તે બંનેને પ્રકાશક, [માયા ને માયાનાં કાર્યોથી] પર, પવિત્ર, બહાર ને અંતરની કલ્પનાથી રહિત, પૂર્ણ [] અદ્વિતીય બ્રહ્મજ [છું.] ૪૯૨. निरुपममनादितत्त्वं त्वमहमिदमद इति कल्पनादरम् । नित्यानन्दैकरसं सत्यं ब्रह्माद्वितीयमेवाहम ॥ ४९३ ॥
હું ઉપમારહિત, અનાદિસ્વરૂપવાળો, તું, હું, આ [] તે આવી કલ્પનાથી રહિત, નિત્ય, સુખરૂપ, એકરસ, સત્યરૂપ [] અદ્વિતીય બ્રહ્મજ [ છું.] કલ્ય. नारायणोऽहं नरकान्तकोऽहं, पुरान्तकोऽहं पुरुषोऽहमीशः । अखण्डबोधोऽहमशेषसाक्षी, निरीश्वरोऽहं निरहं च निर्ममः ॥
નારાયણ [છું,] હું નરકાસુરને નાશ કરનાર [ શ્રીકૃષ્ણ છું,] ડું ત્રિપુરાસુરને નાશ કરનાર [સદાશિવ છું,] હું [ સર્વશરીરરૂપ] પુરમાં રહેનાર, [હું] માયાને નિયામક, હું નિત્યચેતનરૂપ, [હું] સર્વને પ્રકાશક, હું નિયંતાવિનાને, હું અહંકારરહિત, અને [હું] મમતારહિત [છું.] ૪૯૪. सर्वेषु भूतेष्वहमेव संस्थितो, ज्ञानात्मनाऽन्तर्बहिराश्रयः सन् । भोक्ता च भोग्यं स्वयमेव सर्वे, यद्यत्पृथग्दृष्टमिदंतया पुरा ॥