________________
-
પાપ
શ્રીવિચૂડામણિ હુંજ આશ્રય થઈને ચેતનરૂપે સર્વ પ્રાણુઓમાં અંતર ને બહાર સારી રીતે સ્થિત [છું, ને] હુંજ ભક્તા, ભગ્ય અને જે જે [જ્ઞાનથી] પૂર્વે ઈદંપણવડે (આપણુવડે) ભિન્ન જોયું [હતું તે તે] સર્વ [છું.] ૪૯૫.
मय्यखण्डसुखाम्सोधौ बहुधा विश्ववीचयः । उत्पद्यन्ते विलीयन्ते मायामारुतविभ्रमात् ॥ ४९६॥
અખંડાનંદના મહાસાગરરૂપ મારામાં માયારૂપ પવનના ભથી જગતરૂપ તરંગે બહુ પ્રકારે ઉપજે છે, [] વિનાશ પામે છે. ૪૬. स्थूलादिभावामयि कल्पिता भ्रमादारोपितानुस्फुरणेन लोकैः। काले यथा कल्पकवत्सरायनर्वादयो निष्कलनिर्विकल्प ॥४९७॥
જેમ અવયવરહિત ને કપનારહિત કાલમાં લેકેએ [ સૂર્યના પ્રતીત થતા) વારંવારના ભ્રમણવડે ક૫, વર્ષ, અયન ને તુ આદિ કલખ્યાં છે, તેમ નિરવયવ ને કલ્પનારહિત ] મારામાં [ અજ્ઞાની મનુષ્યએ પિતાની ] બ્રાંતિથી સ્થલાદિ પદાર્થો આપેલા [ છે.] ૪૭.
આરોપિત જગત અધિષ્ઠાનરૂપ આત્માને દૂષિત કરી શકે નહિ એમ દર્શન આપીને જણાવે છે:आरोपितं नाश्रयदूषकं भवेत्कदापि मूढेरतिदोषदृषितैः। नार्दीकरोत्यूवरभूमिभाग, मरीचिकावारिमहाप्रवाहः ॥४९८॥
[ અવિદ્યાદિ] ઘણા દેથી દેષવાળા થયેલા અવિવેકીએવડે [જે] કપેલું [હોય તે] કદી પણ તેના] આશ્રયને