________________
૫૭૬ શ્રીશંકરાચાર્યનાં અણદ ર. દોષવાળું કરતું નથી. ઝાંઝવાના પાણી માટે પ્રવાહ ખારી ભૂમિના ભાગને ભીની કરતે નથી [ એ પ્રસિદ્ધ છે.] ૪૮.
પુનઃ પિતાના સ્વર ને અનુભવ વર્ણવે છે – आकाशवले विदूरगोऽहनादित्यवद्भास्यविलक्षणोऽहम् । अहार्य नित्यशिनवलोऽहमम्भोधिवत्पाविवर्जिनोऽहम् ॥
હું આકાશની પેઠે લેપથી અત્યંતરહિત [ છું. હું સૂર્યની પેઠે પ્રકાશ્યથી વિપરીતસ્વભાવવાળ [ છું,] હું પર્વતની પેઠે નિત્ય અત્યંતનિશ્ચલ [ છું, અને] હું સમુદ્રની પેઠે પારથી અત્યંતરહિત [છું. ] ૪૯૯.
न मे देहेन सम्बन्धो मेघेनेव विहायसः । अतः कुतो मे मद्धर्मा जाग्रत्स्वप्नसुषुनयः ॥ ५० ॥
જેમ આકાશને વાદળાંની [ સાથે] સંબંધ નથી, [તેમ] મારે [ સૂક્ષ્મ શરીરની [ સાથે સંબંધ નથી, ] આથી જમ્રત, સ્વપ્ન ને સુ પ્તિ [આ] તેના (સુક્ષ્મશરીરમાં રહેલા મુખ્ય અંત:કરણના) ધર્મે મારા કયાંથી [ હોઈ શકે ?] પ૦૦. उपाधिरायति स एव गच्छति, स एव कर्माणि करोति भुङ्क्ते। स एव जोया-म्रयते सदाऽहं, कुलाद्रिवन्निश्चल एव संस्थितः। ( [ સૂક્ષ્મ શરીરરૂપ] ઉપાધિજ [કર્મવશાત્ આ સ્થલશરીરમાં] આવે છે, [અને પ્રારબ્ધની સમાપ્તિએ] તે જ બીજા સ્કૂલશરીરમાં] જાય છે, તેજ [શુભાશુભ] કર્મો કરે છે, અને તેજ સ્થલશરીરની સાથે સંબંધ પામી તેનું ફલ] ભગવે છે, [તથા] તેજ (સ્થૂલશરીરરૂપ ઉપાધિજ) વૃદ્ધ થઈને મરે