________________
શ્રીવિવેકપૂડામણિ છે, હું [તે | સર્વદા મોટા પર્વતની પેઠ અચલજ રહેનારે [છું.] ૫૧. न मे प्रवृत्तिनं च मे निवृत्तिः, सदैकरूपस्य निरंशकस्य । एकात्मको यो निबिडो निरंतरो, व्योमेव पूर्णः स कथं नु चेष्टते॥ | સર્વદા એકરૂપ [] અવયવરહિત મારી [ કઈ પણ ક્રિયામાં | પ્રવૃત્તિ [થતી] નથી, ને [કોઈ પણ ક્રિયા કે પદાર્થથી] મારી નિવૃત્તિ [ પણ થતી] નથી. જે એકરૂપ, એકરસ, ભેદરહિત [] આકાશની પેઠે વ્યાપક [ હોય] તે કેવી રીતે ક્રિયા કરે ? [ નજ કરે.] પ૦૨. पुण्यानि पापानि निरिंद्रियस्य, निश्चेतसो निर्विकृतर्निराकृतेः। कुतो ममाखण्डस्लुखानुभूतेब्रूते ह्यनन्वागतमित्यापे श्रुतिः॥५०३॥
[ બંને પ્રકારની] ઇદ્રિથી રહિત, અંત:કરણથી રહિત, વિકારથી રહિત, આકારથી રહિત [] અખંડાનંદના અનુભવરૂપ અને પુણ્ય [ ] પાપિ કયાંથી [ોઈ શકે?] શ્રુતિ પણ આત્મા પુણ્યની સાથે ને પાપની સાથે] સંબંધ પામતે નથી એમજ કહે છે. પ૦૩.
छायया स्पृष्टमुष्णं वा शीतं वा सुष्टु दुःष्ठ वा । न स्पृशत्येव यत्किचित्पुरुषं तदिलक्षणम् ॥ ५०४ ॥
[પુરુષના શરીરની] છાયાએ સ્પર્શ કરેલું ઊનું અથવા ટાઢું કિંવા સારું કે નઠારું તેનાથી વિપરીતસ્વભાવવાળા પુઅને લેશ પણ સ્પર્શ કરી શકતું નથી જ. ૫૦૪.
૩૭