SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિવેકપૂડામણિ છે, હું [તે | સર્વદા મોટા પર્વતની પેઠ અચલજ રહેનારે [છું.] ૫૧. न मे प्रवृत्तिनं च मे निवृत्तिः, सदैकरूपस्य निरंशकस्य । एकात्मको यो निबिडो निरंतरो, व्योमेव पूर्णः स कथं नु चेष्टते॥ | સર્વદા એકરૂપ [] અવયવરહિત મારી [ કઈ પણ ક્રિયામાં | પ્રવૃત્તિ [થતી] નથી, ને [કોઈ પણ ક્રિયા કે પદાર્થથી] મારી નિવૃત્તિ [ પણ થતી] નથી. જે એકરૂપ, એકરસ, ભેદરહિત [] આકાશની પેઠે વ્યાપક [ હોય] તે કેવી રીતે ક્રિયા કરે ? [ નજ કરે.] પ૦૨. पुण्यानि पापानि निरिंद्रियस्य, निश्चेतसो निर्विकृतर्निराकृतेः। कुतो ममाखण्डस्लुखानुभूतेब्रूते ह्यनन्वागतमित्यापे श्रुतिः॥५०३॥ [ બંને પ્રકારની] ઇદ્રિથી રહિત, અંત:કરણથી રહિત, વિકારથી રહિત, આકારથી રહિત [] અખંડાનંદના અનુભવરૂપ અને પુણ્ય [ ] પાપિ કયાંથી [ોઈ શકે?] શ્રુતિ પણ આત્મા પુણ્યની સાથે ને પાપની સાથે] સંબંધ પામતે નથી એમજ કહે છે. પ૦૩. छायया स्पृष्टमुष्णं वा शीतं वा सुष्टु दुःष्ठ वा । न स्पृशत्येव यत्किचित्पुरुषं तदिलक्षणम् ॥ ५०४ ॥ [પુરુષના શરીરની] છાયાએ સ્પર્શ કરેલું ઊનું અથવા ટાઢું કિંવા સારું કે નઠારું તેનાથી વિપરીતસ્વભાવવાળા પુઅને લેશ પણ સ્પર્શ કરી શકતું નથી જ. ૫૦૪. ૩૭
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy