________________
શ્રીશ'કરાચાર્યનાં અષ્ટાક્શ રત્ન.
न साक्षिणं साक्ष्यधर्माः संस्पृशन्ति विलक्षणम् । अविकारमुदासीनं गृहधर्माः प्रदीपवत् ॥ ५०५ ॥ જેમ ઘરના ધર્મા [તેને પ્રકાશનાર] દીવાને [ સ્પર્શ કરતા નથી, તેમ અંત:કરણાદિથી] વિપરીતસ્વભાવવાળા, વિકારરહિત, [મે] ઉદાસીન સાક્ષીને [ અંત:કરણારૂિપ ] સાક્ષ્યના [પણું આદિ] ધર્મે સ્પર્શ કરી શક્તા નથી. ૫૦૫.
૧૭૮
वेर्यथा कर्मणि साक्षिभावो वह्नेर्यथा दाह नियामकत्वम् । रज्जोर्यथाऽऽरोपितवस्तुसङ्गस्तथैव कूटस्थचिदात्मनो मे ॥ ५०६ ॥ જેમ સૂર્યના [મનુષ્યાદિનાં શુભાશુભ ] કર્મમાં સાક્ષિભાવ [ છે, જેમ [ મળવાયાગ્ય શુભાશુભમાં ] અગ્નિનું દાહ કરવાપણું [છે, અને ] જેમ દોરડીના કલ્પિત [સાદિરૂપ ] વસ્તુની સાથે [કલ્પિત ] સંબ ંધ [ છે, ] તેમજ અવિકારી ને ચેતનસ્વરૂપવાળા મારા [ સૂક્ષ્મશરીર ને લશરીરાદિની સાથે સબંધ છે.
પ૦૬.
कर्ताऽपि वा कारयिताऽपि ना हं, भोक्ताऽपि वा भोजयिताऽपि नाहम् । द्रष्टाऽपि वा दर्शयिताऽपि नाहं, सोऽहं स्वयंज्योतिरनीद्यगात्मा ॥ હુ કરનાર પણ નથી, અથવા કરાવનાર પણ [નથી,] હું ભાગવનાર પણ નથી, અથવા ભગવાવનાર પણ [ નથી, ] હું જોનાર પણ નથી, અથવા જોવરાવનાર પણ [ નથી, જે ] ઇંદ્રિચેાના અવિષયરૂપ સ્વયંપ્રકાશ આત્મા [છે] તે હું [છું. ] પ૦૭. चला प्रतिविलोम पाधिकं मूढधियो नयन्ति । स्वम्भूतं रविवद्विनिष्क्रियं कर्ताऽस्मि भोकाऽस्मि इतोऽस्मि हेति ॥
9