________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના.
અહિં (મારા અંતઃકરણની આત્માકારસ્થિતિમાં ) [ હું] કાંઇ પણ [દૃશ્ય નેત્રવ3] જોતા નથી, [શ્નાત્રવડે સાંભળવાચેાગ્ય કાંઈ પણ] સાંભળતા નથી, [ને મનવડે જાણવાયેાગ્ય કાંઇ પણ] હું જાણતા નથી. [ હું તે ] સદાન ંદરૂપ પોતાના આત્માવડેજ [એ સર્વથી ] વિપરીતલક્ષણવાળા ૩. ૪૮૫,
પેતાના શ્રીસદ્દગુરુના મહાન ઉપકારનું સ્મરણ કરીને તેઓશ્રીને વાણીવડે તથા શરીરવડે પ્રણામ કરે છેઃनमो नमस्ते गुरवे महात्मने, विनुक्तसङ्गाय सदुनमाय । नित्याद्वयानन्दरसस्वरूपणे, भूम्ने सदाऽपरदयाम्बुधाने । ४८६॥ ગંભીર અંત:કરણવાળા, આસકિતથી અત્યંત માકળા થયેલા, સજ્જનામાં ઉત્તમ, નિત્ય ને અદ્વૈતાન દૃરૂપ અમૃતસ્વરૂપવાળા, સર્વવ્યાપક [ અને ] સર્વદા અપાર દયાના સાગરૂપ શ્રીસદ્ગુરુ આપશ્રીને [ મારા ] નમસ્કાર, નમસ્કાર. ૪૮૬,
પ્રણામ કરવાનું કારણ જણાવે છે:
૫૭૨
यत्कटाक्षशशिसान्द्रचन्द्रिकापातधून भवनापजश्रभः । प्राप्तवानहम वण्डवैभव नन्दमात्मपदमक्षयं क्षणात् ॥ ४८७ ॥ જેમના [કૃપા ]કટાક્ષરૂપ [શરદઋતુના] ચંદ્રની ઘાટી ચાંદનીના પડવાથી જેનેા સ`સારના દુઃખથી ઉપલા ખે નિવૃત્ત થયા છે એવા હું અખંડ ઐશ્વર્ય, આન ંદ ને અવિનાશી આત્મસ્વરૂપને શીઘ્ર પ્રાપ્ત થયા [છું, તેમને હું માનપૂર્વક પ્રણામ કરું છું, ] ૪૮૭.