________________
શ્રીવિવેકચૂડામણિ.
પણ કરાની સ્થિતિને (અભેદભાવને) પામતું [છતું] તેના (બ્રહરૂપ મહાસાગરના) અંશના (બ્રહ્મના અંશરૂપ ઈશ્વરના) અંશના (ઈશ્વરના અંશરૂપ સૂત્રાત્માના) કણમાં (સૂત્રાત્માના કણરૂપ હદયાકાશમાં) અત્યંતલીન [થયું હતું, તે] હમણાં આનંદસ્વરૂપે પરિતૃપ્ત [છે.] ૪૮૨.
જગતના નક્કી કરેલા અભાવને કહે છે - क गतं केन वा नीतं कुत्र लीनमिदं जगत् । अधुनैव मया दृष्टं नास्ति किं महदद्भुतम् ॥ ४८३॥
આ જગતું ક્યાં ગયું હતું?] અથવા કેણે [ક્યાં દર] લઈ જવાયું [હતું? કિંવા] ક્યાં લય પામ્યું [હતું? આ જગત ] હમણુંજ (સમાધિમાંથી ઉઠયા પછીજ) મેં જોયું [આ] શું મહાન આશ્ચર્ય નથી ? ૪૮૩.
સમાધિમાં ત્યાગ કરવા 5 કે ગ્રહણ કરવાગ્ય પણ કાંઈ. પ્રતીત થતું હતું એમ કહે છે
किं हेयं किमुपादेयं किमन्यकि विलक्षणम् । અrevg ગ્રામre in ૪૮૪ છે.
આ અખંડાનંદરૂપ અમૃતથી ભરેલા બ્રહ્મરૂપ મહાસાગરમાં ત્યજવાયેગ્ય શું? ગ્રહણ કરવાગ્ય શું? બીજું (અનુલ) શું? [અને] વિલક્ષણ (પ્રતિકૂલ) શું? [તેમાં એ કાંઈ પણ નથી.] ૪૮૪
પુનઃ પિતાના અનુભવનું વર્ણન કરે છે- न किंचिदत्र पश्यामि न शृणोमि न वेश्यहम् ।
स्वात्मनैव सदानन्दरूपेणास्मि विलक्षणः ॥ ४८५॥