________________
૫૦૦
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન બલપ્રમાણે ] કેટલેક સમય [ અવિઘાથી] પર બ્રહ્મમાં સ્થિર રાખીને [પછી પ્રારબ્ધના વેગથી] જાગ્રત થઈ પરમાનંદથી આ (હવે પછી કહેવાશે તે) વચન છે. ૪૮૦.
શિષ્યનાં તે વચનોને નીચેના ઓગણચાળીશ વડે કહી દેખાડે છેबुद्धिर्विनष्टा गलिता प्रवृत्तिर्ब्रह्मात्मनोरेकतयाऽधिगत्या । इदं न जानेऽप्यनिदं न जाने, किं वा कियद्वा सुखमस्त्यपारम् ॥ - અભેદભાવે બ્રહ્મ અને આત્માના સાક્ષાત્કારવડે [મારી] બુદ્ધિ [ બ્રહ્મમાં] વિલીન થઈ ગઈ હતી, અંતરની ને બહારની | પ્રવૃત્તિ ગળી ગઈ [હતી,] પ્રત્યક્ષને જાણ નહોતે, [] પક્ષને પણ જાણ નહોતે, [ અને કલ્પનારહિત સમાધિમાં અનુભવેલું] સુખ કેવું અથવા કેટલું છે [તે પણ જાણવાથી] બહાર [ છે.] ૪૮૧.
એ સુખને કાંઈક અંશે સ્પષ્ટ કરવા કહે છે - वाचा वक्तुमशक्यमेव मनसा मन्तुं न वा शक्यते, स्वानन्दामृतपूरपूरितपरब्रह्माम्बुधेवैभवम् । अम्भोराशिविशीर्णवार्षिकशिलाभावं भजन्मे मनो, यस्यांशांशलवे विलीनमधुनाऽऽनन्दात्मना निर्वृतम् ॥४८२॥
આત્માના આનંદરૂપ અમૃતના પૂરથી ભરેલા નિમ્માધિક બ્રહારૂપ મહાસાગરનું ઐશ્વર્ય વાણીવડે કહેવાને અશકય જ [છે, અને તું મનવડે વિચારવાને પણ શક્ય નથી. મારું અંતઃકરણ મહાસાગરમાં [આકાશમાંથી પડીને] વિલય પામતા વરસાદના
જાણવાથી અનુભવે જાતે નહી યશને જાણીને અા