________________
આ સંસ્થાને આ પુસ્તક છપાવવામાં રૂ. ૧૫૦-૦૦ ની મદદ કરનાર સ્વર્ગસ્થ ખાઇ વિષ્ણુલક્ષ્મીનુ ઢેકું જીવનવૃત્તાંત.
આ પુસ્તકમાં જે આ ઈની છત્રી છે તે ઉચા કુળની બ્રાહ્મણુબાલા હતાં. નીચે લખેલું તેમનું જીવનવૃત્તાંત તા ધણ ટુંકું છે, પશુ તે હૃદયભેદ અને આર્યબાળાઓને કાંઇક ખાધ લેવાજેવુ પણ છે. આ બાળાને નાની ઉમ્મરમાં દૈયેગે વૈધવ્ય પ્રાપ્ત થયું હતું, અને જ્યારથી તેઓ વૈધવ્યાવસ્થાને પ્રાપ્ત થયાં હતાં ત્યારથી તે સ્વર્ગસ્ય બાએ ખરેખર એક સાદું, અને ધાર્મિક જીવન ગાળ્યું હતું. તેમના પતિતરફથી તેમની અનહદ પ્રીતિએ તેમના સાંસારિક સુખને અસ્તવ્યસ્ત કરી નાંખ્યું હતું. તેમણે સાદા ખારાક ખાઇને અને કેટલીક વખત અપવાસ અને લાંધણા ખેચીને પોતાના દેહને એક કાષ્ઠના પુતળાસમાન બનાવી દીધું હતુ. આ બાળાના સ્વર્ગસ્થ પતિ મુબઇની ગ્રાન્ટ મેડીકલ ક્રાલેજના અભ્યાસી હતા. તેમની ભવ્ય આકૃતિ, મીઠી વાણી, સત્યતરફ્ વલ, સંસ્કૃતવિધા ઉપરતે તેમને અત્યુત્તમ પ્રેમ, અને એવા ખીજા કેટલાક દાર્શનિક ગુણાથી ભવિષ્યમાં તેમના આપ્તજનેતરફથી તેમના માટે ધણા ઉંચા મત બાંધવામાં આવતા હતા, પરંતુ દૈવની ગતિ ન્યારી છે. આવા પિત્તને ગુમ.વવાથી કઇ આર્યબાળાને દુ:ખિત થતી તમે નહીં જોશે ? અરે ! જ્યારનું આ ખાઈને આવું