________________
શ્રીઅપરોક્ષાનુભૂતિ.
૩૪૭. આભારહિત-મારું સ્વરૂપ જાણવામાં માત્ર અંતકરણની વૃત્તિની અપેક્ષા છે, પણ ચિદાભાસની-અંતઃકરણમાં પડેલા ચેતનના પ્રતિબિંબની–અપેક્ષા નથી એવ. ૨૬.
વળી આત્મજ્ઞાનનું સ્વરૂપે વર્ણવે છે – निर्गुणो निष्क्रियो नित्यो नित्यमुक्तोऽहमच्युतः । नाहं देहो हसद्रूपो शानमित्युच्यते बुधैः ॥ २७ ॥
હું [માયાના સત્ત્વાદિ ત્રણ ] ગુણોથી રહિત, fસવપ્રકારની ] ક્રિયાઓથી રહિત, વિનાશરહિત, ત્રણે કાલમાં બંધથી રહિત, [ ને જેને સચ્ચિદાનંદસ્વભાવ કદીપણ] નાશ પામ્યું નથી એ [ ,] મિથ્યાસ્વરૂપવાળે દેહ હું નથી, [ આ ] જ્ઞાન એમ જ્ઞાનીઓ વડે કહેવાય છે. ૨૭.
પુનઃ પણ આત્મસ્વરૂપના જ્ઞાનનું લક્ષણ કહે છે – નિર્મો નિચોડનંત: શુદ્રોમામા: ના હો ઘર જ્ઞાનામિથુજરાત યુઃ | ૨૮ /
હું નિર્મલ, નિશ્ચલ, અનંત, શુદ્ધ, અજર [] અમર [ છું, 3 મિથ્યાસ્વરૂપવાળો દેહ હું નથી, [ આ ] જ્ઞાન એમ જ્ઞાનીઓ વડે કહેવાય છે.
નિર્મલ–અવિધા ને તેના કાર્યરૂપ શકોહાદિ મલથી રહિતનિશ્ચલ-વ્યાપકપણાથી આકાશની પેઠે અચલ. અનંત-દેશ, કાલ ને વસ્તુના પરિચ્છેદથી રહિત. શુદ્ધ-ત્રણ શરીરોના ધમૅરૂપ દેષોથી રહિત હોવાથી પવિત્ર.:અજર-સ્થૂલદેહની વૃદ્ધાવસ્થાથી રહિત. અમર-મરણધર્મથી રહિત. ૨૮
જે દેહ આત્મા ન હોય તો દેહવિના અન્ય કઈ વસ્તુ જ