________________
३४८
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. ણતી નથી, તેથી આત્મા શૂન્યરૂપ છે એમ સિદ્ધ થશે, એવી શંકા થાય તો તેના સમાધાનમાં કહે છે –
स्वदेहे शोभनं संतं पुरुषाख्यं च संमत । किं मूर्ख शून्यमात्मानं देहातीतं करोषि भोः ॥ २९ ॥
હે અજ્ઞાની ! મંગલરૂપ, પુરુષનામવાળા, સંમત, પોતાના શરીરમાં રહેલા, નેિ શરીરથી પર આત્માને શામાટે શૂન્યરૂપ કરે છે ? /
હે આત્માના વાસ્તવિક સ્વરૂપને નહિ જાણનારા! અમંગલરૂપ સ્થૂલશરીરથી વિલક્ષણ હોવાથી મંગલરૂપ, મનુષ્યશરીરરૂપ પુરમાં હું એવા સ્વરૂપવડે રહેનારે હોવાથી પુરુષનામવાળે, “જય મામા પ્રહા” (આ આત્મા બ્રહ્મ છે,) ઇત્યાદિ શ્રુતિઓ વડે ને “ઉત્તમઃ પુesરવ” (ઉત્તમ પુરુષ તે બીજે છે,) ઈત્યાદિ સ્મૃતિઓ વડે નક્કી કરેલે, તારા સ્થૂલશરીરમાં અધિકાનરૂપે રહેલે, અને ઘડાના દ્રષ્ટાની પેઠે તારા દેહના દ્રષ્ટાપણુવડે તારા શરીરથી ભિન્ન રહેલે આત્મા છે. આવા સલૂપ આત્માને તું આકાશના ફૂલ જેવો અત્યંતભાવરૂપ કેમ માને છે? એમ ન માન. ૨૮.
હવે પૂલશરીરને આત્મા માનનારને ઉદ્દેશીને કહે છે – स्वात्मानं शृणुमूर्ख त्वं श्रुत्या युक्त्या च पूरुषं । देहातीतं सदाकारं सुदुर्दर्श भवादृशैः ॥ ३० ॥
હે મૂઢ! શ્રુતિવડે તથા યુક્તિવડે તે પુરુષરૂપ, પિતાના આત્માને સ્થૂલશરીરથી ભિન્ન ]િ સદ્વપ આકારવાળે.
જાણ. તારા જેવાઓ વડે તિ) બહુ દુર્દશ [છે.] . . હે પૂલશરીરને આત્મા માનનારા મૂખ ચાર્વાક ! “તear