________________
૬૭૮
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. દુઃખી પ્રાણીઓનું દુઃખ દૂર કરવાની પ્રકૃતિ. અનુગ્રહાદિમાંના આદિ શબ્દથી શરણે આવેલા, વિનયવાળા ને અનુગ્રહ કરેલાના ત્યાગને અભાવ ગ્રહણ કરાય છે. આગળ કહેલું--હવે પછી કહેવાશે તે વાક. ૫.
હવે શરણે આવેલા શિષ્યને ઉપદેશ કરવાનાં વાક્ય કહે છે:--
सदेव सोम्येदमग्र आसीदेकमेवाद्वितीयं यत्र नान्यत्प. श्यति आत्मैवेदं सर्व ब्रह्मैवदं सर्व आत्मा वा इदमेक एवाग्र आसीत्सर्वे खल्विदं ब्रह्मेत्याद्या आत्मैक्यप्रतिपादनपरा: श्रुती. रुपदिश्य च ग्राहयद्रह्मोपलक्षणम् । य आत्माऽपहतपाप्मा यत्साक्षादपरोक्षाब्रह्म योऽशनायापिपाले नेति नेति अस्थूल मनणु स एष नेति नति । अदृष्टंष्ट्र विज्ञानमानन्दं ब्रह्म सत्यं ज्ञानमनन्तं अदृश्येऽनात्म्ये स वा एक महानज आत्मा अप्राणो ह्यमना: सबाह्याभ्यतरो ह्यजः । विज्ञानधन एवानन्तरमबाह्यमन्यदेव तद्विदितादयो अविदिताधि ॥६॥
હે પ્રિયદર્શન! આ [ જગત ઉત્પત્તિની પૂર્વે સદ્નપજ હતું. એકજ અદ્વિતીય [ હતું. જ્યાં બીજું જેતે નથી. આત્માજ આ સર્વ [છે.] બ્રહ્મજ આ સર્વ [છે.] આગળ આ એક પ્રસિદ્ધ આત્મરૂપજ હતું નક્કી આ સર્વ બ્રહ્મ છે.] ઇત્યાદિ [બ્રહ્મ ને] આત્માનું એકપણું પ્રતિપાદન કરનારી શ્રુતિઓને ઉપદેશ કરીને બ્રહ્મનું લક્ષણ ગ્રહણ કરાવે. જે આત્મા પાપથી રહિત [ છે.] જે સાક્ષાત્ અપક્ષ બ્રહ્મ [છે.] જે ભૂખ ને તરસથી [ રહિત છે.] આ (કાર્ય) નથી, આ (કારણ) નથી.