________________
२४९
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો.
હું શેષ, પર્વત તથા હાથીઓનાં શરીરવડે ધારણ કરેલા જગતના સારરૂપ છુિં, અને હું કપાલમાં રહેલા રાતા નેત્રરૂપ અગ્નિવડે જેમણે કામને પરાભવ કર્યો છે તે (શિવ) છુિં.
શે–પૃથિવીને ધારણ કરનાર નાગ. હાથીઓનાં-દિશાઓમાં રહેલા હાથીઓનાં. ૧૯૨. बद्धो भवामि नाहं बन्धान्मुक्तस्तथापि नैवाहम् । बोध्यो भवामि नाहं बोधोऽहं नैव बोधको नाहम् ॥ १३३ ॥ . ' હુંકિઈ પણ પ્રકારના બંધનથી બંધાયેલે નથી, તેમજ હું બંધનોથી મુક્ત પણ નથી, હું વૃત્તિજ્ઞાનને વિષય નથી, હું વૃત્તિજ્ઞાન નથી, તેમ બધ કરનાર પણ હુ નથી. ૧૩૩. भक्तिरहं भजनमहं मुक्तिरहं मुक्तियुक्तिरहमेव । भतानुशासनोऽहं भूतभवद्भाव्यमूलभूतोऽहम् ॥ १३४ ॥ .
હું ભક્તિ [છું, હું ભજન છુિં, હું મુક્તિ છુિં, હું જ મુક્તિના બોધને પ્રકાર છુિં, હું પ્રાણીઓને શિક્ષક છું,] હું ભૂત, વર્તમાન અને ભવિષ્યના કારણરૂપ છું. - ભક્તિ–ભગવાનને આકારે થયેલી વૃત્તિ. ભજન-ભગવાનનું પૂજનાદિવડે ઉપાસન. મુક્તિ-અવિદ્યાની નિવૃત્તિ, ને બ્રહ્મરૂપ આનંદની પ્રાપ્તિ. ભૂત, વર્તમાન અને ભવિષ્યના-ઉત્પન્ન થયેલા, ઉત્પન્ન થતા, અને ઉત્પન્ન થવાના જગતના. ૧૩૪. मान्योऽहमास्मि महतां मन्दमतीनाममाननीयोऽहम् । मदसगमानमोहितमानसदुर्वासनादुरापोऽहम् ॥ १३५ ॥
હું માન આપવાગ્યપુરુષને [પણ] પૂજ્ય છું. હું