________________
૨૪૫
શ્રીસ્વાત્મનિરૂપણ અનાયાસે પ્રાપ્ત થનાર છુિં, હું વખાણવાયેગ્ય [છું, અને હું બ્રહ્માના કારણરૂપ છુિં. ૧૨૯. नामादिविरहितोऽहं नरकस्वर्गापवर्गरहितोऽहम् । नादान्तरविदितोऽहं नानाविश्वनिखिलागमसारोऽहम् ॥ १३० ॥
હું નામાદિથી અત્યંતરહિત છુિં, હું નરક, સ્વર્ગ અને મેક્ષથી રહિત છુિં, હું નાદની અંતર જ્ઞાત છુિં, બહુ પ્રકારના જગત્માં તથા સમગ્ર વેદમાં હું સારભૂત છુિં.]
હું નામરૂપાદિથી અત્યંતરહિત છું, હું નિષિદ્ધ, કામ્ય અને નિત્યાદિ કર્મો અભિમાનપૂર્વક કરતો નથી, તેથી હું નરક, સ્વર્ગ અને મોક્ષથી રહિત છું. મોક્ષ મને ન પ્રાપ્ત થતી નથી. અનાહતનાદના સાક્ષીપણુવડે એ નાદમાં હું ગીઓવડે જ્ઞાત છું. પ્રતીત થતા બહુ પ્રકારના વિશ્વમાં તથા ગાદિ સર્વ વેદમાં હું સારભૂત છું. ૧૩૦. परजीवभेदबाधकपरमार्थज्ञानशुद्धचित्तोऽहम् । प्रकृतिरहं विकृतिरहं परिणतिरहमस्मि भागधेयानाम् ॥ १३१ ।।
હું ઈશ્વર અને જીવના ભેદને બાધ કરનારા પરમાWજ્ઞાનવડે (બ્રહ્મના એકપણાના જ્ઞાનવડે) પવિત્ર ચિત્તવાળા છુિં, હું પ્રકૃતિ [ છું, હું વિકૃતિ [છું, હું ભાગ્યના પરિણામરૂપ (ફલરૂપ) છું.
પ્રકૃતિ-સાંખ્યશાસ્ત્રમાં કહેલી મુલાકૃતિ. વિકૃતિ–મહત્તત્ત્વ, અહકાર અને પાંચ તત્માત્રા. ૧૩૧૮ फणधरभूधरवारणविग्रहविधृतप्रपंचसारोऽहम् । भालतलोहितलोचनपावकपरिभूतपञ्चबाणोऽहम् ॥ १३२ ॥