SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમેહમુદ્ગરસ્તે ત્ર ૨૭૧ અધિષ્ઠાનરૂપે સચ્ચિદાનંદ બ્રહ્મને તારા શ્રીસદ્ગુરુદ્વારા જાણીને તે બ્રહ્મસ્વરૂપમાં અભેદભાવે શીઘ્ર પ્રવેશ કર. બ્રહ્મપત્ વિરાગુવિવિસ્વા એવું પાઠાંતર સ્વીકારીએ તે તેને આ પ્રમાણે અર્થ થાય છે: બ્રહ્મસ્વરૂપને જાણીને તેમાં શીઘ્ર પ્રવેશ કર. ૪. આત્મજ્ઞાન મેળવ્યા વિના અનની નિવૃત્તિ થતી નથી એમ હે છેઃ— कामं क्रोधं लाभ मोहं त्यक्त्वाऽऽत्मानं भावय कोऽहम् । आत्मज्ञानविहीना मूढाः, पच्यंते ते नरकनिगूढाः ॥ ५ ॥ કામ, ક્રોધ, લાભ [ને] માહને ત્યજીને હું કાણુ છુિં ? એમ] પેાતાને ચિંતવ. [જે] આત્મજ્ઞાનથી રહિત અજ્ઞાનીએ [છે,] તે અપ્રકટ નરકમાં પડેલા રંધાય છે. સ્ત્રીસમાગમની વા પુરુષસમાગમની ઇચ્છારૂપ કામ, આણે મારા અપકાર કર્યો, માટે હું તેનું વેર લૐ આવી ઇચ્છા ઉપજીને તેને અપકાર કરવામાટે થતી પ્રવૃત્તિરૂપ ક્રોધ, કંજુસાઇ અથવા તૃષ્ણારૂપ લાભ, ` અને હિતાતિ તથા કર્તવ્યાકતવ્યને હિ સમજવારૂપ મેહ, આ દુષ્ટ મનેવિકારાના તથા શેક, ભય તે દંભાદિ બીજા દૃષ્ટ મને વિકારાને ધૈર્ય, સાવધાનતા તે દૃઢતાથી પરિ ત્યાગ કરીને મારું વાસ્તવિક સ્વરૂપ શું છે ? અર્થાત્ હું સ્થૂલશરીર, ઇંદ્રિયા, મન, બુદ્ધિ, પ્રાણ, અજ્ઞાન, જીવ કે શુદ્ધાત્મા આમાંથી કોઇ એક છું? વા તે સર્વના સમૂહરૂપ છું ? આમ પોતાના વાસ્તવિક સ્વરૂપના શ્રીસદ્ગુરુóારા તથા શાસ્ત્રારા તું વિચાર કર. જે મનુષ્યા પોતાના આત્મસ્વરૂપને સંશયત્રિપયરહિત જાણતા નથી, તે અજ્ઞાની મનુષ્યા ત્રણ પ્રકારના ભયંકર તાારૂપ અપ્રકટ નરકમાં પડયા પડયા રાતદિવસ શેકાયા કરે છે. તેમનાં દુ:ખાને બીજા ઉપાયથી છેડે આવતા
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy