________________
શ્રીવિવેકચૂડામણિ.
४८७
[સ્વપ્નમાં] નિદ્રા[દોષ]વડે કલ્પેલા દેશ, કાલ, વિષચે ને જ્ઞાતાદ્વ સવ જેમ મિથ્યા [છે,] તેમ આ જાગ્રમાં [પ્રતીત થતું] જગત પણ પેાતાના (આત્માના) અજ્ઞાનના કાર્ય પણાથી [મિથ્યા છે.] જેથી આ શરીર, ઇ'દ્રિયા, પ્રાણ ને અહંકારાદિ પણ એમ [હાવાથી-આત્માના અજ્ઞાનથી ઉપજેલાં હોવાથી અસત્ [છે,] તેથી અત્યંતશાંત, નિર્મલ, વ્યાપક, અય ને સૂક્ષ્મતમ જે [છે,] તે તું છે. ૨૫૨.
જેમાં બ્રાંતિવડે [જે] ફ્લ્યુ [હાય] તેના (અધિષ્ઠા નના) સાક્ષાત્કારમાં તે [કલ્પિત] તે રૂપ (અધિષ્ઠાનરૂપ) [રહે છે, તેનાથી ભિન્ન નથીજ [રહેતું.] સ્વપ્નમાં [પ્રતીત થતું] વિચત્ર સ્વપ્નનું જગત્ જોયું [છતું પણ] નાશ પામેલુ [થાય છે. જાગ્રત્વમાં પેાતાથી મિન્ન [તે જગત્] શુ [કાઇએ જોયુ છે?] ૨૫૩.
હવે નીચેના દશ ક્ષેાકેાવડે મધ્યમાધિકારી શિષ્યને ઉદ્દેશીને બ્રહ્મના ઉપદેશ કરે છેઃ— जातिनीति कुल गोरगं, नामरूपगुणदोषवर्जितम् । देशकालविषयातिवर्ति यद्ब्रह्म तत्त्वमसि भावयात्मनि ॥ २५४ ॥ જે બ્રહ્મ જાતિ, [રાજ આદિ નીતિ, કુલ ને ગોત્રથી રહિત; નામ, રૂપ, ગુણ ને દોષથી રહિત; [અને] દેશ, કાલ ને વિષયથી ખડાર [છે,-તેના સખધથી રર્હુિત છે,” તે તુ છે [એમ તું તારા] અંતઃકરણમાં નિદિધ્યાસન કર. ૨૫૪.