________________
४८८
vvvvvvvvvvvv
શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ ર. यत्परं सकलवागगोचर, गोवरं विमलबोधचक्षुषः । शुद्धचिद्धनमनादि वस्तु यद्ब्रह्म तत्वमसि भावयात्मनि ॥२५५ ॥
જે [અવિદ્યાથી] પર, જે વ્યાપક, સર્વ વાણીઓને અવિષય, નિમલ જ્ઞાનરૂપ નેત્ર વિષય, પવિત્ર, ચેતનઘન, અનાદિ નિ) સત્ય છે, તે તું છે, એમ તું તારા] અંતઃકરણમાં નિદિધ્યાસન કર. ૨૫૫. षड्भिरूमिभिरयोगि योगिहृद्भावितं न करणैर्विभावितम्। . बुद्धयवेद्यमनवद्यमस्ति यद्ब्रह्म तत्त्वमसि भावयात्मनि ॥ २५६ ।।
[જરામરણાદિ ] છ ઉમિએના સંબંધથી રહિત, ગીઓએ [ પોતાના ] હદયમાં ધ્યાન કરેલું, [ નેત્રાદિ ] ઈદ્રિવડે નહિ વિષય કરાયેલું, [ વેદાંત સંસ્કારથી રહિત ને અશુદ્ધ] બુદ્ધિથી નહિ અનુભવાય એવું, દોષરહિત નેિ સ૬પ જે બ્રહ્મ છે, તે તું છે, [ એમ તું તારા ] અંતઃકરણમાં દઢ ધ્યાન કર, ૨૫૬. भ्रान्तिकल्पितजगत्कलाश्रयं, स्वाश्रयं च सदसद्विलक्षणम् । निष्कलं निरुपमानवद्धि यद्ब्रह्म तत्त्वमसि भावयात्मनि ॥ २५७ ॥
બ્રાંતિવડે કલ્પિત જગતની કલ્પનાના અધિષ્ઠાનરૂપ, પિતાના આશ્રયવાળું, (નિરાકારરૂપ ને ચેતનરૂપ હોવાથી અન્યને આશ્રયની અપેક્ષાવિનાનું,) અને કાર્ય તથા કારણથી વિપરીતસ્વભાવવાળું, નિરવયવ ]િ સાદશ્યના અભાવવા શુંજ જે બ્રહ્મ છે, તે તું છે, [એમ તું તારા ] અંતઃકરણમાં ભાવના કર. ૨પ૭.