SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ ४८८ vvvvvvvvvvvv શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ ર. यत्परं सकलवागगोचर, गोवरं विमलबोधचक्षुषः । शुद्धचिद्धनमनादि वस्तु यद्ब्रह्म तत्वमसि भावयात्मनि ॥२५५ ॥ જે [અવિદ્યાથી] પર, જે વ્યાપક, સર્વ વાણીઓને અવિષય, નિમલ જ્ઞાનરૂપ નેત્ર વિષય, પવિત્ર, ચેતનઘન, અનાદિ નિ) સત્ય છે, તે તું છે, એમ તું તારા] અંતઃકરણમાં નિદિધ્યાસન કર. ૨૫૫. षड्भिरूमिभिरयोगि योगिहृद्भावितं न करणैर्विभावितम्। . बुद्धयवेद्यमनवद्यमस्ति यद्ब्रह्म तत्त्वमसि भावयात्मनि ॥ २५६ ।। [જરામરણાદિ ] છ ઉમિએના સંબંધથી રહિત, ગીઓએ [ પોતાના ] હદયમાં ધ્યાન કરેલું, [ નેત્રાદિ ] ઈદ્રિવડે નહિ વિષય કરાયેલું, [ વેદાંત સંસ્કારથી રહિત ને અશુદ્ધ] બુદ્ધિથી નહિ અનુભવાય એવું, દોષરહિત નેિ સ૬પ જે બ્રહ્મ છે, તે તું છે, [ એમ તું તારા ] અંતઃકરણમાં દઢ ધ્યાન કર, ૨૫૬. भ्रान्तिकल्पितजगत्कलाश्रयं, स्वाश्रयं च सदसद्विलक्षणम् । निष्कलं निरुपमानवद्धि यद्ब्रह्म तत्त्वमसि भावयात्मनि ॥ २५७ ॥ બ્રાંતિવડે કલ્પિત જગતની કલ્પનાના અધિષ્ઠાનરૂપ, પિતાના આશ્રયવાળું, (નિરાકારરૂપ ને ચેતનરૂપ હોવાથી અન્યને આશ્રયની અપેક્ષાવિનાનું,) અને કાર્ય તથા કારણથી વિપરીતસ્વભાવવાળું, નિરવયવ ]િ સાદશ્યના અભાવવા શુંજ જે બ્રહ્મ છે, તે તું છે, [એમ તું તારા ] અંતઃકરણમાં ભાવના કર. ૨પ૭.
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy