________________
શ્રીશંકરાચાય નાં અષ્ટાદશ રત્ના.
બ્રહ્મનિષ્ઠાએ અહિં (બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિમાં) [વિવેકા]િ ચાર સાધના ઉપદેશ કરેલાં [છે;] જે [સાધના] હાય તે બ્રહ્મનિષ્ઠા સિદ્ધ થાય છે, [ અને ] જેના અભાવમાં [તે બ્રહ્મનિષ્ઠા સિદ્ધ થતી] નથી. ૧૮.
હવે તે ચાર સાધનાનાં નામેા કહે છેઃ— आदौ नित्यानित्यवस्तुविवेकः परिगण्यते । इहामुत्र फलभोगविरागस्तदनन्तरम् ॥ शमादिषटू सम्पत्तिर्मुमुक्षुत्वमिति स्फुटम् ॥ १९ ॥
૪૦૦
પ્રથમ નિત્ય અને અનિત્ય વસ્તુને વિવેક ગણાય છૅ, તે પછી અહિના ને સ્વર્ગને સુખના ભાગમાં વૈરાગ્ય, રાગરહિતપણું, શમાદિ છ સંપત્તિ, [ને] મુમુક્ષુતા આ [ ચાર સાધના ] સ્પષ્ટ [છે.] ૧૯.
પ્રથમ વિવેકનું સ્વરૂપ કહે છેઃ
ब्रह्म सत्यं जगन्मिथ्येत्येवंरूपो विनिश्वयः । सोऽयं नित्यानित्यवस्तुविवेकः समुदाहृतः ॥ २० ॥
બ્રહ્મ ( માયામાં ને તેથી બહાર વ્યાપીને રહેલું શુદ્ધચેતન ) અવિનાશી [ને] જગત્ મિથ્યા [છે,] આવી રીતને દૃઢ નિશ્ચય તે આ નિત્ય ને અનિત્ય વસ્તુને વિવેક [ તત્ત્વજ્ઞાએ] કહ્યા છે. ૨૦.
હવે વૈરાગ્યનું સ્વરૂપ કહે છેઃ
तद्वैराग्यं जिहासा या दर्शनश्रवणादिभिः । देहादिब्रह्मपर्यन्ते नित्ये भोगवस्तुनि ॥ २१ ॥