________________
શ્રીહરિમી ઑત્ર. એકાગ્રચિત્તવડે ધ્યાનપરાયણ થયેલા પુરુષો જે પરમતત્તને જાણે છે તે સંસારરૂપ અંધારાને વિનાશ કરનાર પરમતત્વને હું અભેદભાવે સ્પષ્ટ સાક્ષાત્કાર કરું છું. ૫.
હવે બ્રહ્મસ્થાનનો વિધિ કહે છેકાનામાતિ રિજે દર , नान्यत्स्मृत्वा तत्पुनरत्रैव विलाप्य । क्षीणे चित्ते भारशिरस्मीति विदुर्य, तं संसारध्वान्तविनाशं हरिमोरे ॥ ६ ॥
ઇદ્રિના બાહાવેગેને પ્રશાંત કરી, ૐ એમ ચિત્તને હૃદયમાં ધી, અન્યનું સ્મરણ નહિ કરી, તેને પુનઃ અહિંજ વિલીન કરી, ચિત્ત ક્ષીણ થયે સ્વયંપ્રકાશ ચૈતન્ય હું છું એમ જેને જાણે છે તે સંસારાંધકારને વિનાશ કરનાર બ્રહ્મની હું સ્તુતિ કરું છું.
શ્રોત્રાદિ ઈદ્રિના વિષયાભિમુખ બહારના વેગેને સારી રીતે નિવૃત્ત કરી, હદયકમલવિષે ના વાગ્યરૂપ બ્રહ્મમાં ચિત્તને નિષેધ કરી, બહારના તથા અંતરના કોઈ પણ વિષયનું સ્મરણ નહિ કરી, તે સર્વ વિષયોને પુનઃ હૃદયમાં સ્થિત બ્રહ્મમાં વિલીન કરી, ચિત્ત સર્વ વિષયોના આલંબનથી રહિત થયે સ્વયંપ્રકાશ ચૈતન્ય હું છું એમ જ્ઞાની જે બ્રહ્મને જાણે છે તે સંસારરૂપ અંધકારને વિનાશ કરનાર બ્રહ્મને હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૬.
જે બ્રહ્મના અપરોક્ષજ્ઞાનથી મોક્ષ થાય છે તે બહાને પુનઃ કરે છે
જે હાઈ રેવમન પૂ, हत्यं भक्तलभ्यमर्ज सूक्ष्ममतर्यम् ।