________________
૮૮
શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ ર. છે. બ્રહ્મ અંત:કરણ ને ચિદાભાસરૂપ જ્ઞાતા, અંતઃકરણની પદાથકાર થયેલી વૃત્તિરૂપ જ્ઞાન, ને ઘટપટાદિપ યથી રહિત છતાં પણ સર્વદા જ્ઞાનસ્વરૂપ છે. સંસારરૂપ અંધકારનો વિનાશ કરનાર તે સચ્ચિદાનંદસ્વરૂપ બ્રહ્મને હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૪.
સમર્થ સદ્દગુના ઉપદેશથી જાણવામાં આવતું બ્રહ્મ શાસ્ત્રનિરપેક્ષ શુષ્ક તવડે જાણવામાં આવતું નથી એ નિશ્ચય કરવા તે બ્રહ્માના સાક્ષાત્કારનાં શાસ્ત્રોક્ત સાધને કહે છે –
आचार्येभ्यो लब्धसुसूक्ष्माच्युततत्त्वा, वैराग्येणाभ्यासबलाचैव द्रढिना। . भत्त्येकामध्यानपरा यं विदुरीशं, तं संसारभ्वान्तधिनाशं हरिमांडे ॥५॥
આચાર્યોપાસેથી જેણે વૈરાગ્ય ને અભ્યાસના બલથી અતિસૂક્ષ્મ અવિનાશી તત્ત્વ જાણ્યું છે એવા, અને દઢ ભક્તિવડે એકાગ્રધાનપરાયણ જે ઈશને જાણે છે તે સંસારાંધકારને વિનાશ કરનાર દેશને હું સ્તવું છું.
નૈવ તથા મતિયા –આ બ્રહ્મજ્ઞાન શુષ્ક તર્કવડે પ્રાપ્ત થતું નથી-ઇત્યાદિ કૃતિઓમાં બ્રહ્મનું જ્ઞાન સ્વતંત્ર તર્કવડે થઈ શકતું નથી એમ જણાવ્યું છે. “કાર્યવાન્ પુ રો” આચાર્યવાળા પુરુષ બ્રહ્મને જાણે છે-ઇત્યાદિ કૃતિઓ સદ્દગુવડે આ બ્રહ્મતત્ત્વ જાણી શકાય છે એમ કહે છે. શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠને પરમકરણાલુ આચાર્યઠારા જેણે બ્રહ્મલેકનાં વિષયજન્ય સુખમાં આપઢ અસ્પૃહાના બલથી ને વારંવાર આત્માથી અભિન્ન બ્રહ્મના ધ્યાનરૂપ અભ્યાસના બલથી માયાથી પણ સુક્ષ્મ એવા અવિનાશી પરમતત્વને સાક્ષાત્કાર કર્યો છે એવા પુરુષ, તથા પરમતત્વમાં દઢ પ્રીતિવડે તેમાં