________________
૩૮૨
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો.
દષ્ટિ, દર્શન ને દશ્યને–નેત્રની વૃત્તિ, પદાર્થને આકારે થયેલી તે વૃત્તિ, ને જે પદાર્થને આકારે તે વૃત્તિ થઈ હોય તે પદાર્થ, આ ત્રણેને-ત્રિપુટાનો. આ એક ત્રિપુટીના કથનવડે અન્ય ઇકિયેની ત્રિપુટીઓનું કથન પણ થઈ ગયેલું સમજવું. ૧૧૭.
હવે પ્રાણાયામનું લક્ષણ કહે છે – चित्तादिसर्वभावेषु ब्रह्मत्वेनैव भावनात् । निरोधः सर्ववृत्तिनां प्राणायामः स उच्यते ॥ ११८ ॥
ચિત્ત આદિ સર્વ પદાર્થોમાં બ્રહ્મપણનીજ ભાવનાથી [ અંતઃકરણની ] સર્વ વૃત્તિઓને નિરોધ [ કરે ] તે પ્રાણાયામ કહેવાય છે. ૧૧૮.
હવે રેચકાદિ ત્રણ વિભાગવડે પ્રાણાયામનું સ્વરૂપ નીચેના બે કેવડે કહે છે – निषेधनं प्रपंचस्य रेचकाख्य: समीरणः । ब्रह्मैवास्मीति या वृत्तिः पूरको वायुरीरितः ॥ ११९ ॥ ..
જગતનું મિથ્યાપણું [જાણવું તે રેચકનામને પ્રાણચામ [છે, અને હું બ્રહ્મજ છું આવી જે વૃત્તિ તે પૂરકપ્રાણાયામ કહે છે. ૧૧૯.
ततस्तवृत्तिनैश्चल्यं कुंभकः प्राणसंयमः । अयं चापि प्रबुद्धानामज्ञानां घ्राणपीडनं ॥ १२० ॥ - પછી હુિં બ્રહ્મજ છું. તે વૃત્તિનું નિશ્ચલપણું કિરવું તે કુંભકપ્રાણાયામ [છે. આવા પ્રકારને આ પ્રાણાયામ) જ્ઞાનીઓજ [છે. અજ્ઞાનીઓને નાસિકા દાબવી [અર્થાત હઠચોગમાં કહેલી રીતે પ્રાણાયામ કરે તે પ્રાણાયામ છે.] ૧૨૦.