________________
૩૮૧
શ્રીઅપરોક્ષાનુભૂતિ. હવે દેહની સમતાનું લક્ષણ કહે છે – अंगानां समतां विद्यात्समे ब्रह्मणि लीयते । नोचेन्नैव समानत्वमजुत्वं शुष्कवृक्षवत् ॥ ११५ ॥
[જે બ્રહ્મમાં આરેપિત વિષમ ] અંગેનું [ અધિષ્ઠાનની દષ્ટિવડે ] સમપણું જાણે, [તો તે અંગેનું વિષમપણું સમરૂપ બ્રહ્મમાં લીન થાય છે. જે [ એમ ] ન [ જાણે તે તે વિષમપણું ] નથીજ [ લીન થતું ] સૂકા વૃક્ષના જેવું સરલપણું [તે] સમાનપણું [ નથીજ.] ૧૧૫. . . .
હવે દષ્ટિની સ્થિરતાનું સ્વરૂપ કહે છેदृष्टिं ज्ञानमयीं कृत्वा पश्येद्ब्रह्ममयं जगत् । सा दृष्टिः परमोदारा न नासाग्रावलोकिनी ॥ ११६ ॥ ....
[ અંતઃકરણની ] વૃત્તિને અખંડબ્રહ્માકારકરીને [ સર્વ ] જગતને બ્રહ્મસ્વરૂપ જુએ તે પરમ ઉદાર વૃત્તિ ( દૃષ્ટિની સિરિતા) [ છે, ] નાસિકાના અગ્રનું અવલેકન કરનારી [ દષ્ટિ વાસ્તવિક સ્થિરદષ્ટિ ] નથી. ૧૧૬.
સ્થિરદષ્ટિનું સ્વરૂપ બીજી રીતે કહે છે – दृष्टिदर्शनदृश्यानां विरामो यत्र वा भवेत् । दृष्टिस्तत्रैव कर्तव्या न नासाग्रावलोकिनी ॥ ११७ ॥
અથવા જ્યાં (જે બ્રહ્મમાં) દષ્ટિ, દશન ને દશ્યને લય થાય છે ત્યાંજ (તે બ્રહ્મમાંજ) દષ્ટિ કરવી, (અંતઃકરણની વૃત્તિને સ્થિર કરવી,)[તે સ્થિરષ્ટિ છે, માત્ર નાસિકાના અગ્રનું અવલોકન કરનારી દષ્ટિ સ્થિરદષ્ટિ ] નથી