________________
શીવિવેકચૂડામણિ અખંડાનંદરૂ૫ આત્માને પિતાના સ્વરૂપે અનુભવીને [ પછી તે] બ્રહ્મવેત્તા ક્યા ભેગ્ય]ને ઈચ્છતા [ 9 ] વા કેના પ્રજનમાટે લશરીરનું [ દીન થઈને] પોષણ કરે? ૪૧૭.
આત્માકારવૃત્તિ રાખનારને અનુભવમાં આવતા ફલનું નિરૂપણ કરે છે –
संसिद्धस्य फलं त्वेतज्जीवन्मुक्तस्य योगिनः । बहिरन्तः सदानन्दरसस्वादनमात्मनि ॥ ४१८ ॥
દૃઢ આત્મજ્ઞાનવાળા ને આત્મામાં પિતાના ] ચિત્તને એકાગ્ર રાખનારા જીવમુક્તને આત્મામાં બહાર ને અંતર સદાનંદરૂપ અમૃતને સ્વાદ લે આ પ્રસિદ્ધ ફલ [ પ્રાપ્ત થાય છે.] ૪૧૮.
હવે વૈરાગ્યાદિના ફલનું નિરૂપણ કરે છે - वैराग्यस्य फलं बोधो बोधस्योपरतिः फलम्। स्वामन्दानुभवाच्छान्तिरेषेवोपरतेः फलम् ॥ ४१९॥
વિષયેની ઈચ્છાની નિવૃત્તિનું ફલ આત્માને સાક્ષાત્કાર [છે,] આત્મસાક્ષાત્કારનું ફલ બાહ્યપ્રવૃત્તિની નિવૃત્તિ [ છે, અને ] બાહ્યપ્રવૃત્તિની નિવૃત્તિનું ફલ આત્માના આનંદના અનુભવથી થનારી આ શાંતિજ (સર્વ ઈચ્છાઓની નિવૃત્તિજ)[ છે.]૪૧૯.
બ્રહ્મજ્ઞાનના ફલાદિનું વર્ણન કરે છે – यद्युत्तरोत्तराभावः पूर्वपूर्व तु निष्फलम् । निवृत्तिः परमा तृप्तिरानन्दोऽनुपमः स्वतः ॥ ४२०॥ दृष्टदुःखेष्वनुढेगो विद्यायाः प्रस्तुतं फलम् ।