________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો.
दुरसंसारदवाग्नितप्तं, दोधूयमानं दुरदृष्टवातैः । भीतं प्रपन्नं परिपाहि मृत्योः, शरण्यमन्यद्यदहं न जाने ॥३६॥
હે સ્વામિન્ ! હે પ્રણામ કરનાર મનુષ્યનું હિત ઈચ્છનારા ! [ અને ] હે દયાના સાગર ! આપને [ મારા ] પ્રણામ છે. [ કઈ પણ પ્રકારના સ્વાર્થવિનાની ] અતિ કરુણારૂપ અમૃતની વૃષ્ટિ કરનારા નિ] સરલ એવા આપના મનહર અવલેકનવડે [ જન્મમરણરૂપ ] સંસારસાગરમાં પડેલા મારે ઉદ્ધાર કરે. ૩૫.
[ મારાથી ] અટકાવી શકાય નહિ એવા સંસારરૂપ વનને [ કામક્રોધરૂપ ] અગ્નિથી તપેલા, દુષ્ટ પ્રારબ્ધરૂપ વાયુઓવડે કંપાયમાન થયેલા, [ વાઘરૂપ ] મૃત્યુથી ભય પામેલા, [ અને આપને ] શરણે આવેલા [ આપ કૃપા કરીને ] રક્ષણ કરે, કારણ કે હું [ આપનાથી ] ભિન્ન રક્ષણ કરનારને જાણતા નથી. ૩૬.
પુનઃ પણ તે શિષ્ય ભાવપૂર્વક સદ્ગક્ની સ્તુતિ કરે છે – शान्ता महान्तो निवसन्ति सन्तो, वसन्तवल्लोकहितं चरन्तः । तीर्णाः स्वयं भीमभवार्णवं जनानहेतुनाऽत्यानपि तारयन्तः॥ ३७॥
વસંતઋતુની પેઠે પિતાના કોઈ પણ પ્રકારના સ્વાર્થવિના ] લોકેનું હિત કરનારા, [ કોલેભાદિ ] વિકારોથી રહિત, ઉદાર હૃદયવાળા, પોતે ભયંકર સંસાર સમુદ્ર તરેલા, [ અને ] બીજાઓને પણ [ ભયંકર સંસાર સમુદ્રમાંથી કોઈ પણ પ્રકારના ] સ્વાર્થ વિના તારા સત્કર્મપરાયણ પુરુષે