________________
શ્રીવિવેકચૂડામણિ.
श्रोत्रियोऽवृजिनोऽकामहतो यो ब्रह्मवित्तमः । ब्रह्मण्युपरतः शान्तो निरिन्धन इवानलः ॥ अहेतुकदयासिन्धुर्बन्धु नमतां सताम् ॥ ३३ ॥ જે [ પુરુષ અર્થસહિત ] ઉપનિષદાદિને જાણનાર, સદાચરણી, વિષયસ્પૃહાથી પરાભવ નહિ પામનાર, સંશયવિપર્યયરહિત બ્રહ્મસ્વરૂપને જાણનાર, ચિત્તવૃત્તિને બ્રહ્મમાં સ્થિર રાખનાર, રાગદ્વેષાદ્ધિથી રહિત, ઇધનરહિત અગ્નિજેવા, ( અંગારાજેવા અતિ તેજસ્વી, ) [ પૂજામાનાદિની ] લાલસાવિના [ સદુપદેશ કરવામાં ] દયાના સમુદ્રરૂપ,[ અને] પ્રેમવડે પ્રણામ કરનારા સદાચારી[ પુરુષો ]નું પરમહિત કરનાર [ હોય તે સદ્ગુરુ જાણવા. ] ૩૩.
એવા સદ્ગુરુનું શરણુ ગ્રહણ કર્યા પછી શિષ્યનું જે કર્તવ્ય છે તે કહે છે:
૪૦૫
तमाराध्य गुरुं भक्त्या प्रप्रश्रयसेवनैः । प्रसन्नं तमंनुप्राप्य पृच्छेज्ज्ञातव्यमात्मनः ॥ ३४ ॥ પરમપ્રીતિવડે, નમ્રતાવડે, બહુ વિનયવડે, [ ને તેમની પ્રસન્નતા વધારનારા અનુકૂલ] વનવડે તે સદ્ગુરુને પ્રસન્ન કરીને [ પછી ] પ્રસન્ન[ થયેલા ]તેમની પાસે જઇને [શિષ્ય] પેાતાને[ જે ] જાણવાયેાગ્ય [હાય તે] પૂછે. ૩૪.
આ દુઃખમય ભવસાગરથી તારવામાટે શિષ્ય પેાતાના સદ્ગુની કેવી રીતે સ્તુતિ કરે છે તે નીચેના એ લેાકેાવડે કહે છેઃ— स्वामिन्नमस्ते नतलोकबन्धों, कारुण्यसिन्धो पतितं भवान्धौ । मामुद्धरात्मीयकटाक्षदृष्ट्या, ऋज्ज्यातिकारुण्यसुधाभिवृष्ट्या ॥ ३५ ॥