SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ * ન શ્રીસદાચારસ્તોત્ર. જેનું જ્ઞાનમય તપ છે તેને ઉગ્ર તપવડ શું? જે હર્ષ ને ઈર્ષાથી સારી રીતે મેકળે છે તે વનપ્રસ્થ કહેવાય છે.. જેનું જ્ઞાનમય એટલે સર્વ દશ્યના મિયાપણાનો અપરાક્ષ નિશ્ચય કરી સર્વત્ર બ્રહ્માનુભવ કરવારૂપ તપ છે તેમાં દઢ જ્ઞાનીને શરીરને બહુ કષ્ટ થાય એવાં તીક્ષ્ણ તપવડે કર્યું પ્રયોજન સિદ્ધ કરવાનું છે કે ઉગ્ર તપનાં જે અન્ય સ્વર્ગાદિ ફેલો શાસ્ત્રમાં કહ્યાં છે તે સર્વ ફલો બ્રહ્મજ્ઞાનના મેક્ષરૂપ ફલની આગળ અતિતુ હોવાથી તેને હવે કોઈ પણ ફલ પ્રાપ્ત કરવાનું બાકી ન રહેવાથી શરીરને અતિ કષ્ટ થાય એવું કઈ તપ કરવાની તેને આવશ્યકતા નથી. જે પુષ્પ જ્ઞાનમયતપવાળો તથા હવે ને અદેખાઈ આદિ ચિત્તના દોષોથી રહિત છે તે પુરુષ વાસ્તવિક વાનપ્રસ્થ કહેવાય છે. અનુકૂલ પ્રાણિપદાર્થના લાભથી થતા ચિત્તના વિકાસને હર્ષ અને અન્યના ઉત્કર્ષનો સહન ન કરો તેને અદેખાઈ કહે છે. ૫૩. આ સદાચારના વિચારાદિવડે થનારા ફલને કહીને હવે આ ગ્રંથની સમાપ્તિ કરે છે - - હરાવામિ નિર્ચ જે ર વર્ષ સુથાર .. ; સંસારસાપ છાત્ર મુક્યતે નાગ સૈાથ: આ પ૪ . . , इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यश्रीमच्छंकराचार्यविरचित • વાતોને સંપૂર્ણ ૨ * * આ સદાચારને જે વિવેકીએ નિત્ય વિચારે છે તે વિવેકીએ સંસારસમુદ્રથી શીઘ મોકળા થાય છે. એમાં - શય નથી. આ સદાચારનામના લઘુ પુસ્તકમાં વર્ણવેલા વિષયને જલિ
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy