________________
*
*
*
*
*
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. વેકી પુરુષો નિત્ય આદરપૂર્વક વિચાર કરી પછી નિદિધ્યાસન કરે છે તે વિવેકી પુ બ્રહ્મસાક્ષાત્કારવડે આ અસંખ્ય દુઃખરૂપ જલથી ભરેલા સંસારસાગરથી શીઘ મેકળા થાય છે, અર્થાત તેના પરતીરરૂપ બ્રહ્મને પ્રાપ્ત થાય છે, એમાં લેશ પણ સંદેહ નથી. ૫૪.
એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસ ને પરિવ્રાજકેન આચાર્ય શ્રીશંકરાચાર્યજીએ રચેલા સદાચારનામના તેત્રરૂપ બીજા રત્નની ભાવાર્થદીપિકાનામની ગુજરાતીભાષાની ટીકા પૂરી થઈ. ૨.
॥ षट्पदीस्तोत्र वा षट्पदमंजरी ॥ - ભાવાર્થદીપિકાટીકા સહિત.
આ ષપદી વા સ્પંદમંજરીનામનું સ્તોત્ર પરમાત્માની પ્રાર્થનારૂ૫ છે. વિજ્યાદિની પ્રાપ્તિવિના દુ:ખની અત્યંતનિવૃત્તિ ને પરમાનંદની નિત્ય પ્રાપ્તિરૂપ પુરુષાર્થની સિદ્ધિ થતી નથી, માટે પહેલા શ્લોકમાં વિનયાદિની પ્રાપ્તિની પરમાત્મા પાસે પ્રાર્થના કાઈ ઉત્તમ મોક્ષાધક કરે છેઃ
अविनयमपनय विष्णो दमय मनः शमय विषयरसतृष्णाम् । भूतदयां विस्तारय तारय संसारसागरतः ॥ १ ॥ ' હે વિષ્ણ! અવિનયને દૂર કરે. મનને દમ. વિષયસુખની તૃષ્ણને શમાવે. ભૂતદયાને વિસ્તારે. સંસારસાગરથી તા.