________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના.
રક્ષણ કરે, [માટે] હે મૂઢબુદ્ધિવાળા ! ગાવિંદને ભજ, ગાવિંદને ભજ, ગોવિંદને ભુજ.
તારી વૃદ્ધાવસ્થા છે. વૃદ્ઘાવસ્થા એ મરણના સામીપ્ટની સૂચના દેનારી છે. હવે તારું મરણ સમીપમાં આવેલું હોવાથી તારે તારા જીવાત્માનું શ્રેય કરવા પ્રયત્ન કરવા જોઇએ, પણ અન્ય નકામાં કામેામાં ન ગુંથા જોઇએ. મરણ નિકટમાં આવશે ત્યારે “દુર્ રળે” (કૃ ધાતુ કરવાના અર્થમાં છે,) આ વ્યાકરણશાસ્ત્રના શબ્દો કદીપણ તા રક્ષણ નહિજ કરે, પણ ગાવિંજ એટલે “તવમાંલ” (તે બ્રહ્મ તું છે, ઇત્યાદિ વેદાંતનાં મહાવાકયેાવડે જાણવામાં આવતા પરનાભાજ તારું રક્ષણ કરશે, માટે હું બાલકબુદ્ધિવાળા વૃદ્ધ બ્રાહ્મણ તું આ અવસ્થાએ નહિં અભ્યાસ કરવાયેાગ્ય વ્યાકરણશાસ્ત્રના અભ્યાસના પરિત્યાગ કરીને પરમપ્રીતિથી પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરવાને પ્રયત્ન કર, પરમપ્રીતિથી પરમાત્માનું ધ્યાન કરવાના પ્રયત્ન કર, પરમપ્રીતિથી પરમાત્માનું ધ્યાન કરવાના પ્રયત્ન કર. છેલ્લા શબ્દોનું ત્રણ વાર કથન તે પ્રયત્નમાં આદર જણાવવામાટે છે. ૧.
बालस्तावत्क्रीडासक्तस्तरुणस्तावत्तरुणीरक्तः । वृद्धस्तावश्चिंतामग्नः परे ब्रह्मणि कोऽपि न लग्नः॥भज॥२॥
માલક હોય ત્યાંસુધી રમતમાં પ્રીતિવાળેા, જુવાન થાય ત્યારે યુવતીમાં પ્રીતિવાળે, ને વૃદ્ધ થાય ત્યારે ચિંતામાં ડુબેલે થાય છે,] પરબ્રહ્મમાં કાઇ પણ જોડાતા નથી, [માટે] હે મૂઢબુદ્ધિવાળા ! ગોવિંદને ભજ, ગોવિંદને ભુજ, ગાવિ’દ્યને ભજ
મનુષ્ય આલ્યાવસ્થામાં હોય છે ત્યાંસુધી તેનું મન નાનાપ્રકા
૨૫૪