________________
૪૨૬
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રસા.
જેથી સ્થૂલ પદાર્થેાના અનુભવ [થાય છે.] ૮૮.
કહે છેઃ
અંતઃકરણની જાગ્રદવસ્થામાં થૂલશરીરની પ્રધાનતાનું કારણ बाह्येन्द्रियैः स्थूलपदार्थसेवां, स्रक्कन्दनरूयादिविचित्ररूपाम् करोति जीवः स्वयमेतदात्मना, तस्मात्प्रशस्तिर्वपुषोऽस्य जागरे८९ જીવ બહારની [નેત્રાદિ છિદ્રયવડે પુષ્પમાલા, ચંદન ને શ્રી આદિ નાનાપ્રકારના રૂપવાળા સ્થૂલ પદાર્થોના ઉપભાગને પાતે એ રૂપે [થઈને ( સ્થૂલશરીરની સાથે એકપણાની ભ્રાંતિ કરીને) કરે છે, તેથી ( જીવના ભાગનું સ્થાન હેવાથી ) જાગ્રડ્માં આ સ્થૂલશરીરનું પ્રધાનપણું [છે.] ૮૯.
ગૃહસ્થના ઘરજેવું જીવનું આ સ્થૂલશરીર ધર છે એમ કહે છે:सर्वोऽपि बाह्यसंसारः पुरुषस्य यदाश्रयः । विद्धि देहमिदं स्थूलं गृहवद्गृहमेधिनः ॥ ९० ॥ જીવના [શ્રીપુત્રાદિરૂપ] બહારના સંસાર બધાજ જેન (જે શરીરને) આશરે [છે તે] આ ગૃહસ્થના ઘરજેવું સ્થૂલશરીર જાણુ. ૯૦.
હવે સ્થૂલશરીરના ધર્માં કહે છેઃ— स्थूलस्य संभवजरामरणानि धर्माः, स्थौल्यादयो बहुविधाः शिशुताद्यवस्थाः । वर्णाश्रमादिनियमा बहुधाऽऽमयाः स्युः, पूजावमानबहुमानमुखा विशेषाः ॥ ९१ ॥ જન્મ, વૃદ્ધાવસ્થા ને મરણ [] ધા સ્થૂલશરીરના [છે, વળી] સ્થૂલપણું ઇત્યાદિ અહુ પ્રકારના તેિના ધર્મો છે.]