________________
શ્રીવિવેકચૂડામણુિ.
૪૨૭
ખાલકપણું આદિ અવસ્થાઓ [તેની છે.] વહુ ને આશ્રમા દિના નિયમો [તથા] અહુ પ્રકારના રાગે [પણ આના] છે. [વળી] પૂજા, અપમાન ને બહુમાનાદિ નાનાપ્રકારના ભેદ્દા [પણ તેના ધર્મા છે.] ૯૧.
સ્થૂલશરીરનું નિરૂપણ કરીને હવે સૂક્ષ્મશરીરનું નિરૂપણુ કરવાના આરંભ કરે છે. તેમાં પ્રથમ ઈંદ્રિયાનું નિરૂપણ કરે છેઃबुद्धीन्द्रियाणि श्रवणं त्वगक्षि, घ्राणं च जिह्वा विषयावबोधनात् वाक्पाणिपादा गुदमप्युपस्थः, कर्मेद्रियाणि प्रवणेन कर्मसु ॥ ९२ ॥ [શબ્દાદિ] વિષયાના જ્ઞાનથી શ્રેત્ર, ત્વચા, નેત્ર, ના સિકા ને જીભ [] જ્ઞાનેંદ્રિય [કહેવાય છે, અને ખેલવું ઇત્યાદિ] કમામાં પ્રવૃત્ત થવાવડે વાણી, હાથ, પગ, ઉપસ્થ ને ગુદા [આ] કર્મેન્દ્રિયા [કહેવાય છે.] ૯૨.
હવે વૃત્તિભેદે ચાર પ્રકારના અંતઃકરણને કહે છે: निगद्यतेऽन्तःकरणं मनोधीरहंकृतिश्चित्तमिति स्ववृत्तिभिः । मनस्तु संकल्पविकल्पनादिभिर्बुद्धिः पदार्थाभ्यवसाय धर्मतः॥ ९३ ॥ अत्राभिमानादहमित्यहंकृतिः, स्वार्थानुसंधानगुणेन चित्तम् ||१४|| અંતઃકરણ પેતાની વૃત્તિએવડે મન, બુદ્ધિ, અહંકાર ને ચિત્ત એમ કહેવાય છે. સંકલ્પ ને વિકલ્પ આદિવડે મન [કહેવાય છે,] અને પદાર્થના નિશ્ચયરૂપ ધર્મથી બુદ્ધિ [ કહેવાય છે. ] ૯૩.
અહિં ( સ્થૂલશરીરાદિમાં ) હુંપણું આવા અભિમાનથી અહંકાર [કહેવાય છે.] પાતાના વિષયના ચિંતનરૂપ ગુણવš ચિત્ત [કહેવાય છે.] ૯૪.