________________
શ્રીઅપરોક્ષાનુભૂતિ.
૩પ૧
ચ્છિન્ન] ભૂલશરીર આત્મા કેમ સંભવી શકે ? ૩૫. વારં: પુણા પ્રેરે વૃક્વારા રા . अनंतमलसंश्लिष्टः कथं स्यादेहकः पुमान् ॥ ३६ ॥
વળી બૃહદારણ્યકમાં પણ [ “ હદં પુરુષ: ” આ આત્મા અસંગ છે–આ શ્રુતિવડે ] આત્મા અસંગ કહે છે, [ અને ભૂલશરીર ] બહુ મેલના સંગવાળું છે, તેથી ] સ્કૂલશરીર આત્મા કેમ સંભવી શકે? ૩૬. तत्रैव च समाख्यातः स्वयंज्योतिर्हि पुरुषः । . . 18: પ્રવેશ કર્થ દવઃ પુમાન રૂ૭ |
વળી ત્યાંજ આત્મા સ્વયંપ્રકાશ કહ્યા છે, આ (ટૂલશરીર) જડને પરપ્રકાશ્ય છે, તેથી સ્થૂલશરીર આત્મા કેમ સંભવી શકે ?
- ત્યાંજ–વૃહદારણ્યકનિષમાં જ “ગાયં પુષ: રવચંતિર્મવતિ”—અહિં આ આત્મા સ્વયંપ્રકાશ થાય છે-આ શ્રુતિવડે આત્મા ચેતનરૂપ ને સ્વયંપ્રકાશ છે, અને સ્થૂલશરીર જડ ને ઘટાદિની પેઠે બીજાવડે (આત્માવડે) પ્રકાશ પામવાયેગ્ય છે, આમ તે બંનેનું વિલક્ષણપણું હોવાથી સ્થૂલશરીરને આત્મા કહી શકાય નહિ. ૩૭.
જેમ વેદના જ્ઞાનકાંડમાં સ્થૂલશરીરથી આત્માને ભિન્ન માન્ય છે, તેમ વેદના કર્મકાંડમાં પણ સ્થૂલશરીરથી આત્માને ભિન્ન મા છે એમ કહે છે –
प्रोक्तोऽपि कर्मकांडेन ह्यात्मा देहाद्विलक्षणः। . नित्यश्च तत्फलं भुंक्त देहपातादनंतरं ॥ ३८ ॥
[બચાવ થોિ જુહુયા–જ્યાંસુધી દ્વિજ જીવે