________________
શ્રીશતકી.
૬૧૩
સુખરહિત થનારું [છે, ] તેને અજ્ઞાનીઓ ઈચ્છે છે. આત્યંતિક બ્રહ્માજ છે, જે નિરતિશયસુખનું સ્થાન [છે, ને તેને ] બ્રહ્મ વેત્તાઓ આશ્રય કરે છે, અને તે (નિઃશ્રેયસ ને પ્રિય) છે પ્રકારની વટ્વીવાળી કઠોપનિષદ્દમાં કહ્યું [ છે.] ૧૧.
અંતરાત્મામાં અંતઃકરણની સ્થિરતાવાળા પુરુષના અંતઃકરણની ત્રણે અવસ્થાના વ્યવહાર આત્માના અનુસંધાનવાળા છે એમ જણાવે છે:-- आत्माम्भोधेस्तरंगोऽस्म्यहमिति गमने भावयन्नासनस्था, संवित्सूत्रानुविद्धो मणिरहमिति वा चंद्रियार्थप्रतीतौ । हृष्टोऽस्म्यात्माविलोकादिति शयनविधौ मन आनंदसिंधान, वंतर्निष्टो मुमुक्षुः स खलु तनुभृतां यो नयत्येवमायुः ॥ १२ ॥
ચાલતી વેલાએ હું આત્મરૂપ સમુદ્રને તરંગ છું એમ ભાવના કરતે [ છો.] અથવા આસન ઉપર બેઠે હોય ત્યારે હું જ્ઞાનરૂપ સૂત્રમાં પરોવાયેલો પારે [ ] એમ [ ભાવના કરતે છતે, વા] ઇદ્રિના વિષયેની પ્રતીતિમાં [હું] આત્માના દર્શનથી હર્ષ પામે છું એમ [ભાવના કરતે છતે,] અને સૂવાના સમયમાં [હું] સુખસાગરમાં ડુબી ગયેલ [છું એમ ભાવના કરતો છતો,] જે મુમુક્ષુ એવી રીતે [પિતાનું ] આયુષ્ય વ્યતીત કરે છે તે [ મુમુક્ષુ ] નક્કી શરીરધારીઓમાં અંતરાત્મામાં સ્થિરતાવાળે [છે.] ૧૨.
અંતરાત્મામાં અંતઃકરણની સ્થિરતાવાળા પુરુષની સ્થિતિનું પુનઃ પ્રકારતરે નિપણ કરે છે--