SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિવેચૂડામણિ. ४८१ (ઉપર) કહેલા આ અર્થની પિતે પિતાના અંતાકરણમાં [કૃતિને અનુસરતી પ્રસિદ્ધ યુક્તિઓ વડે (શુદ્ધ) બુદ્ધિથી ભાવના કરે; તે વડે તેિને સંશયાદિથી રહિત હાથમાં રાખેલા [નિર્મલ જલની પેઠે બ્રહ્મને સાક્ષાત્કાર થશે. ૨૬૪. બ્રહ્મના સાક્ષાત્કારથી પ્રાપ્ત થનારી બ્રહ્મનિકાને કહે છે – संवोधमात्रं परिशुद्धतत्त्वं, विज्ञाय सधे नृपवञ्च सैन्ये । तदाश्रयः स्वात्मनि सर्वदा स्थितो, विलापय ब्रह्मणि विश्वजातं॥२६५।। સિન્યમાં સેિનાના સ્વામી રાજાની પેઠે [શરીરાદિ] સમૂહમાં [સમૂહના સ્વામી કેવલજ્ઞાનવરૂપ [ને અવિદ્યા તથા તેના કાર્યરૂપ) મલથી અત્યંતરહિત આત્માને ભાવનાના પરિપાકવડે સાક્ષાતકાર કરીને તે[સંઘાત)ના અધિષ્ઠાનરૂપ થઈ બ્રહ્મરૂપ પિતાના આત્મામાં સર્વદા સ્થિત [થઈને સર્વ જગતને બ્રહ્મમાં લય કર. ર૬પ. હવે બ્રહ્મનિષ્ઠાનું કુલ કહે છે – बुद्धौ गुहायां सदसद्विलक्षणं, ब्रह्मास्ति सत्यं परमद्वितीयस् । तदात्मना योऽत्र वसेद्गुहायां, पुनर्न तस्याङ्ग गुहाप्रवेशः॥ २६६ ॥ બુદ્ધિરૂપ ગુફામાં કાર્યને કારણથી વિલક્ષણ, સત્યરૂપ, શ્રેષરૂપ, અદ્વૈત બ્રહ્મ છે. તે બ્રહ્મ]રૂપે જે [બ્રહ્મવેત્તા] આ ગુફામાં વસે છે તેને હે પ્રિય ! પુનઃ [માતાના ઉદરરૂ૫] ગુફામાં પ્રવેશ [થતા નથી. ૨૬. બ્રહ્મનિવડે ને વાસનાની શિથિલતાવડે મુક્તિલાભ થાય છે એમ કહે છે –
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy