________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના
ज्ञाते वस्तुम्यपि बलवती वासनाऽनादिरेषा, कर्ता भोक्ताऽप्यहमिति दृढा याऽस्य संसारहेतुः । प्रत्यग्ggerssत्मनि निवासता साऽपनेया प्रयत्नामुक्किं प्राहुस्तदिह मुनयो घासनातानवं यत् ॥ २६७ ॥
બ્રહ્મને જાણ્યા [છતાં] પણ હું કર્તા ને ભેક્તા આવી આ અનાદિ, દૃઢ [ને] અલવાન વાસના જે [જીવ]ના સંસારનું કારણ [છે] તે [વાસના બ્રહ્મથી અભિન્ન] આત્મામાં [મભેદભાવે] રહેતા [પુરુષે] અંતરાત્માના જ્ઞાનવર્ડ પ્રયત્નથી દૂર કરવી જોઇએ. અહિં ( આ શરીરમાં ) જે વાસનાનું શિથિલપણું તેને મુનિ મુક્તિ કહે છે. ૨૬૭.
દેહાર્દિમાં આત્માની ભ્રાંતિ આત્મનિાવડે દૂર કરી શકાય છે એમ કહે છે:--
अहंममेति यो भावो देहाक्षादावनात्मनि ।
૪૨
अध्यासोऽयं निरस्तव्यो विदुषा स्वात्मनिष्ठया ॥ २६८ ॥ આત્માથી ભિન્ન સ્થૂલશરીર ને ઇંદ્રિયાદિમાં હું ને મારું આવે જે ભાવ [છે] આ ભ્રાંતિ વિવેકીએ પેાતાના આત્માની નિષ્ઠાવડે દૂર કરવી જોઇએ. ૨૬૮.
આત્માથી ભિન્ન પદામાં રહેલી આત્માની બુદ્ધિના ત્યાગનું સાધન કહે છે:--
ज्ञात्वा स्वं प्रत्यगात्मानं बुद्धितद्वृत्तिसाक्षिणम् । सोऽहमित्येव सद्वृत्यानात्मन्यात्ममतिं जहि ॥ २६९ ॥
અંતઃકરણ અને તેની વૃત્તિએના સાક્ષિરૂપ પેાતાના અંતરાત્માને સાક્ષાત્કાર કરીને તે હુંજ [છું] એવી