________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને.
तभिवृत्त्या मुनेः सम्यक्सर्वोपरमणं सुखम् । संदृश्यते सदानन्दरसानुभवविप्लवः ॥ ३७१ ॥ તેની (દેહાદિ ઉપાધિઓની સમાનરૂપતાની) નિવૃત્તિ વડે મુનિને સર્વ પ્રકારે સર્વ [ વિષયથી] ઉપરામતારૂપ સુખ અનુભવાય છે, [ અને ] અખંડાનંદરૂપ અમૃતના અનુભવની પ્રાપ્તિ [થાય છે.] ૩૭૧.
મેક્ષની તીવ્ર ઈચ્છાવડે વિષયવાસનાને ને વિષયનો ત્યાગ થઈ શકે છે એમ જણાવે :
अन्तस्त्यागो बहिस्त्यागो विरक्तस्यैव युज्यते । त्यजत्यन्तर्बहिः संॉ. विरक्तस्तु मुमुक्षया ॥ ३७२ ॥
વૈરાગ્યવાળાથીજ અંતરને (વિષયેની વાસનાઓને) ત્યાગ નિ બહારને (શબ્દાદિ વિષયને) ત્યાગ થઈ શકે છે, કેમકે વૈરાગ્યવાળે મોક્ષની ઈછાવડે અંતરના ને બહારનાની આસક્તિ ત્યજે છે. ૩૭ર. કહેલા અર્થને વિશેષ સ્પષ્ટ કરે છે - વસ્તુ વિષયૌ: વ તથાગત માિિમઃT विरक्त एव शक्नोतेि त्यक्तुं ब्रह्मणि नाष्ठतः ॥ ३७३॥
બ્રામાં ચિત્તની સ્થિરતાવાળે વિરક્તજ બહારના [ શબ્દાદિ] વિષયેના અને અંતરના અહંકારાદિના સંબંધને પરિત્યાગ કરવાને સમર્થ થાય છે. ૩૭૩.
મેક્ષમાટે વૈરાગ્ય ને આત્મજ્ઞાન બંનેની અપેક્ષા છે એમ દષ્ટાંત આપીને કહે છે -