SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને. तभिवृत्त्या मुनेः सम्यक्सर्वोपरमणं सुखम् । संदृश्यते सदानन्दरसानुभवविप्लवः ॥ ३७१ ॥ તેની (દેહાદિ ઉપાધિઓની સમાનરૂપતાની) નિવૃત્તિ વડે મુનિને સર્વ પ્રકારે સર્વ [ વિષયથી] ઉપરામતારૂપ સુખ અનુભવાય છે, [ અને ] અખંડાનંદરૂપ અમૃતના અનુભવની પ્રાપ્તિ [થાય છે.] ૩૭૧. મેક્ષની તીવ્ર ઈચ્છાવડે વિષયવાસનાને ને વિષયનો ત્યાગ થઈ શકે છે એમ જણાવે : अन्तस्त्यागो बहिस्त्यागो विरक्तस्यैव युज्यते । त्यजत्यन्तर्बहिः संॉ. विरक्तस्तु मुमुक्षया ॥ ३७२ ॥ વૈરાગ્યવાળાથીજ અંતરને (વિષયેની વાસનાઓને) ત્યાગ નિ બહારને (શબ્દાદિ વિષયને) ત્યાગ થઈ શકે છે, કેમકે વૈરાગ્યવાળે મોક્ષની ઈછાવડે અંતરના ને બહારનાની આસક્તિ ત્યજે છે. ૩૭ર. કહેલા અર્થને વિશેષ સ્પષ્ટ કરે છે - વસ્તુ વિષયૌ: વ તથાગત માિિમઃT विरक्त एव शक्नोतेि त्यक्तुं ब्रह्मणि नाष्ठतः ॥ ३७३॥ બ્રામાં ચિત્તની સ્થિરતાવાળે વિરક્તજ બહારના [ શબ્દાદિ] વિષયેના અને અંતરના અહંકારાદિના સંબંધને પરિત્યાગ કરવાને સમર્થ થાય છે. ૩૭૩. મેક્ષમાટે વૈરાગ્ય ને આત્મજ્ઞાન બંનેની અપેક્ષા છે એમ દષ્ટાંત આપીને કહે છે -
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy