SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીઅપરોક્ષાનુભૂતિ. * ૩૮૫ અખંડેકરસ બ્રહ્મસ્વરૂપણવડે સ્થિતિરૂપ મોક્ષ આપનારો આ સમાધિસુધીને યોગ કે સદ્ગના અનુગ્રહને પ્રાપ્ત થયેલા શિષ્યને સુલભ છે, પણ તે સુલભ છે. એમ જાણીને તેને અનાદર કરે રોગ્ય નથી, કેમકે તેમાં ઘણાં વિદનેની પ્રાપ્તિ થવી સંભવે છે. આ યોગમાં કયાં કયાં મુખ્ય વિદને આવવાનો સંભવ છે તે નીચેના બે લોકોથી કહે છે – समाधौ क्रियमाणे तु विनान्यायांति धै बलात् । अनुसंधामराहित्यमालस्यं भोगलालसं ॥ १२७ ॥ लयस्तमश्च विक्षेपो रसास्वादश्च शून्यता । ઘઉં વાદુયે ચાર્જ ક્ષવિદ્યા : છે ૨૨૮ | સમાધિ કરવા માંડતાં બલાત્કારે [ ઘણું વિદનો આવે છે. [બ્રહ્મના] અનુસંધાનનું રહિતપણું, આળસ [+], ભોગની લાલસા. ૧૨૭. નિદ્રા, કરવાથ્ય ને નહિ કરવાગ્યને અવિવેક, અન્ય પદાર્થોને આકારે અંતઃકરણનું થવું, રસાસ્વાદ, (હું ધન્ય છું ઈત્યાદિ આનંદને આકારે અંતઃકરણની વૃત્તિનું થવું) ને કષાય, (રાગદ્વેષાદિની તીવ્ર વાસનાવડે અંતકરણની જડતા જેવી સ્થિતિ,) આવાં જે ઘણાં વિદને છે તે ગાભ્યાસીએ ધીરે ધીરે ગ્યિ ઉપાયવડે ત્યજવાયેગ્ય છે.] ૧૨૮ અંતઃકરણની વૃત્તિ જ મનુષ્યના બંધ તથા મોક્ષનું કારણ છે. એમ કહે છે – भाववृत्या हि भावत्वं शून्यवृत्त्या हि शून्यता। ब्रह्मवृत्त्या हि पूर्णत्वं तथा पूर्णत्वमभ्यसेत् ॥ १२९ ॥ ૨૫
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy