________________
૩૮૪
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રસ્તે.
******
&#
હવે સમાધિનું નિરૂપણ કરે છેઃ— निर्विकारतया वृत्त्या ब्रह्माकारतया पुनः । वृत्तिविस्मरणं सम्यक् समाधिर्ज्ञानसंज्ञकः ॥ १२४ ॥ વિષયના અનુસંધાનથી રર્હુિતપણાવાળી વૃત્તિવડે અને [પછી] બ્રહ્માકારપણાવડે [ જે ધ્યાતા, ધ્યાન ને ધ્યેયરૂપ · ત્રિપુટીની] વૃત્તિનું વિસ્મરણ [તે ] જ્ઞાનનામનેા વાસ્તવિક સમાધિ [ છે. ] ૧૨૪.
કયાંસુધી કરવા
ઉપરનાં અંગાસહિત નિદિધ્યાસનના અભ્યાસ તે કહે છેઃ—
इमं चाकृत्रिमानंदं तावत्साधु समभ्यसेत् । वश्यो यावत्क्षणात्पुंसः प्रयुक्तः सम्भवेत्स्वयं ॥ १२५ ॥ જ્યાંસુધી પુરુષને [ બ્રહ્મના સાક્ષાત્કાર ] અનાયાસે સ્વાધીન થાય ત્યાંસુધી પોતે આ સ્વાભાવિક આનંદને (આત્મરૂપ સ્વાભાવિક જ્ઞાનંદને અંતઃકરણુમાં આવિર્ભાવ કરનાર નિદિધ્યાસનના ) [મનને] એકાગ્ર કર છતે નિરંતર સારી રીતે અભ્યાસ કરે. ૧૨૫.
આ અભ્યાસના ક્લને કહે છેઃ—
ततः साधननिर्मुक्तः सिद्धो भवति योगिराट् । तत्स्वरूपं न चैतस्य विषयो मनसो गिरां ॥ १२६ ॥
[ બ્રહ્મના સાક્ષાત્કાર થયા] પછી સાધનથી રહિત [તે સિદ્ધ ચેાગિરાજ થાય છે. [જે] મનનેા [ને] વાણીના વિષય [છે] તે આનું ( આ ચેગિરાજતુ) સ્વરૂપ નથી, [ પશુ મનવાણીના અવિષયરૂપ જે પ્રશ્ન તેજ આનું સ્વરૂપ છે.]૧૨૬.