________________
પ૮
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. विलक्षणं यथा ध्वान्तं लीयते भानुतेजसि । .. तथैव सकलं दृश्यं ब्रह्मणि प्रविलीयते ॥ ५६४ ॥
જેમ [ સૂર્યના પ્રકાશથી ] વિલક્ષણ અંધારું [ સૂર્યને ઉદય થયે] સૂર્યના પ્રકાશમાં લીન થાય છે, તેમજ [બ્રહ્મથી વિલક્ષણ] સર્વ જગત [જ્ઞાનની પ્રાપ્તિ થયે] બ્રહ્મમાં અત્યંત લીન થાય છે. પ૬૪.
હાદિ ઉપાધિની નિવૃત્તિ થવાથી બ્રહ્મવેતા બ્રહ્મરૂપ થાય છે એમ ઉદાહરણ આપીને કહે છે –
घटे नष्टे यथा व्योम व्योमैव भवति स्फुटम् । તોપથિવિશે લૈવ બ્રહ્મવાન્ ! પદ્ધ In
જેમ ઘડે નાશ પામવાથી [તેની અંતર રહેલું] આકાશ સ્પષ્ટ રીતે આકાશજ થાય છે, તેમજ [દેહાદિ] ઉપાધિને વિલય થવાથી બ્રહ્મવેત્તા પોતે બ્રહાજ થાય છે. ] પ૬પ.
આત્માને જાણનાર આત્મરૂપ થઈ જાય છે એમ ઉદાહરણ આપીને સમજાવે છે –
क्षीरं क्षीरे यथा क्षिप्तं तैलं तैले जलं जले ! ... संयुक्तमेकतां याति तथाऽऽत्मन्यात्मविन्मुनिः ॥५६६ ॥
જેમ દૂધમાં નાંખેલું દૂધ તેલમાં [ નાંખેલું ] તેલ, [ને 1 જ્યમાં [નાંખેલું] જલ મળી જઈને એકપણને પામે છે, તેમ આત્માને જાણનાર મુનિ આત્મામાં [એકપણાને પામે છે. પ૬૬.
વિદેહકૈવલ્યને પામેલ જ્ઞાનીને પુનઃ સંસારની પ્રાપ્તિ થતી ન થ એમ કહે છે –